SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની પવિત્ર પુરાણું ભૂમિ પર કટાય અને વઢવાણુની માધાવાવ, જુનાગઢની અડીકડી વાવ કેરાકોટાના સુંદર મંદિરે બીસ્માર હાલતમાં ઉભાં ખાસ ઉલ્લેખનીય છે. વા કવાના બાંધકામ છે તેની કળા કારીગરી ઘણી સુંદર છે. તેની કળા કેરણીવાળા સ્તંભ, વિત્રામાએ છત ગાખા ધણી ચડીયાતી છે આ મંદિરે નવમી સદીના છે; જરૂખાઓ વગેરે કતરેલા છે. સરોવર કુંડ અને બીજા રાજ્યોએ બંધાવેલા મધનિક અને કચ્છકાંગરાના વાવમાં ઉતરવાના પગથીયાની પંક્તિઓ બાંધેલ છે. અને નળીયાના જૈન મંદિરે. અઢારમી સદીના પરતુ સુદર જોવા લાયક છે, સ્થાપત્યમાં મદિર, રાજ• પ્રભાસ પાટણનું સરોવર હીરણ્યનદીના પાણીના મહેલો, દુર્ગો, વસતીમૃડભુવને, જળા, વિશ્રા સ્થાનો આગમ નીગમની યુક્તિવાળું બાંધેલ છે. આ વિશાળ નગર રચના. ધોરી માર્ગે, તે પરના વૃક્ષારોપણ તળાવ મેળ હસતું હોય તેમ લાગે છે સમારકામના વ્યવસ્થા જળslષ (નદીના જળબ છે). જળયાને અભાવે પુરાઈ રહેલ છે. જળાશય આસપાસના વાયુવાનો સ્થળ ને આદિ યંત્ર વિદ્યા ૫ણ આ૫ણુ દેવમંદિરે જીણુંવસ્થામાં છે. ધર્મોમાં વર્ણવી છે. પુરાતન નગરોના કિલ્લાઓ તે કાળના યુદ્ધ સૌરાષ્ટ્રમાં જેમ જુદા જુદા કાળના પ્રાચીન બળની સાક્ષી રૂ૫ હજુ ઉભા છે પ્રભાસ પાટણ જુનાબાંધકામે છે તેમ ગુફાઓ પણ છે. જુનાગઢમાં ગઢ. વઢવાણના દુર્ગા પ્રેક્ષણીય છે જુનાગઢને દુર્ગ ઉપરકેટમાં તેમજ ત્તળાજાના નાના પહાડમાં પણ બજેય ગણતા યુદ્ધના અસ્ત્ર શસ્ત્રોના નવા નવા નાની મેટી ગુફાઓ છે તેમાં એભલ મંડપને નામે સંશોધન કાળબળે આ કાળમાં દુર્ગાનું મહત્વ ઓછું ઓળખાતી અને બીજી નરશી મેતાની નીશાળના થઈ રહ્યું છે. એટલે તેની મ્યુનીસીપાલીટીઓ દુર્ગ નામે ઓળખાતી ગુફાઓ મોટી છે. આ ગુફાઓ તાડાવી રહ્યા છે. વિધિની વિચિત્રતા છે કે દુર્ગના જે કે સાદા રૂપમાં છે પરંતુ તે બૌધની પાંચમી થી દ્વાર દરવાજાઓ ભવ્ય સ્થાપત્યોથી ભરપુર હતા. આઠમી સદી પહેલાં જણાય છે. કળાના ખજાના રૂપ હતા. આવા આવા સ્થાપના સર્જક સ્થપતીએમના સોમપુરા સિપીઓની લોકકથા સ્થાપત્યોની સાથે જોડાયેલી લોકજીભે જુના ગાંડળ રાજયના ઢાંકના નાના પહાડમાં ગવાય છે. ગગાધર, હીરાધર, શેપિનદેવ અઢારમી અને બરડામા જુના મંદિરો ખંડીયર ઉભા છે તેમાં સદીના રામજીભા લાધારામ વગેરે શિપીગાની અવશેષ જોવા મળે છે ત્યાં ગુફાઓ છે કે જેનોની યશગાથા છે; કેટલાયે અધતન શિલ્પીઓએ કાળની જણાય છે બરડાની ગુફાઓ કદની જેવી છે તે મેવા કરી ગયા છે તેવા અજ્ઞાત શિપીએને આપણું શૈબમતની છે. વંદન હે. હિંદુ ધર્મમાં જળાશયો બંધાવવાનું મહદ પુણ્ય સૌરાષ્ટ્ર નાના મોટા દેશી રજવાડાઓમાં માન્યું છે તેથી રાજાઓ અને જનીકાએ વાવ, કવા, વહેંચાયેલો હતો. તેઓ પોતપોતાના રાજ્યમાં પિતાની તળાવ, કુડો આદિ ખેલાવીને સુંદર બાધણીના યથાશક્તિ ધર્મભાવવાહી મંદિરે જળાશ, કિલ્લાઓ કળામય બંધાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવા જળાશય રાજમહેલ બંધાવ્યા. શીહોર, હળવદ, જામનગર, છૂટાછવાયા અનેક સ્થળે બાંધેલા છે. જુનાગઢ, ધ્રાંગધ્રા, વઢવાણ, પોરબંદર, પાલીતાણુ વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy