SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પાર રાજ્યામાં દરબારગઢો ઠીક ઠીક કલામય બંધાયા. શીહારના દરખારગઢના તે જામનગરના ચિત્રકામા સારા ઉટાવદાર અઢારમી સદીના કરાવેલા છે. એમાં પાલીતાણા, શીહાર અને વઢવાણના રાજગઢનું કામ પોલતાણાના સ્થાપત્ય રામજીભા ખાાલરામના ક્રનિષ્ઠ પુત્ર રણછેડ રામજીએ કરેલા. સૌરાષ્ટ્રના કેટલાક મ ંદિર કલાપૂણૅ તે ધૈર્યશીલ માનવજાતિના શ્રમના અત્યંત આશ્ચય જનક નમુના રૂપ છે કે જાણે શિલ્પને ખજાનેા ખાલી કરી દીધે હાયા. શિલ્પશાસ્ત્રોમાં ભરત અને એશિયા ખંડના સ્થાપત્યના વર્ષોં પાડેલા છે તેમાં ભારતમાં મ ંદિરની નાગરાદિ જાતિ શિલ્પની કહી છે. તે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત મરૂભૂમિ–મેવાડના દેશમાં ખાસ કરી પ્રચલિત છે તે ઉપરાંત ઉતર ભારત અને હિમાલયની તલાટીના પ્રદેશ સુધી આ નગરદે શૈલીના મંદિર પ્રસરેલા છે. છે. શિલ્પશાસ્ત્રના અભ્યાસી વર્ગ આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં સામપુરા જાતિના બ્રાહ્મણ શિલ્પ તેઓ ગુજરાત મરૂભૂમિ અને મેવાડમાં પણ વસે છે. પ્રાચિન શિપવિદ્યાના • આજ્ઞાતા વિદ્રાન હતા. તેમાંના કેટલાકે શિલ્પપ્રથાન રચના કરી છે. વિશેષભાગે આ વર્ગના લેાકેા કૌશલ્યના ક્રીયા જ્ઞાનમાં પ્રવિષ્ણુ પણ ડાય છે. ભારતના પશ્ચિમ ભાગના શિલ્પશૈલીના સર્વોત્તમ જ્ઞાતા અને શિશાસ્ત્રની અભ્યાસી કામ છે. કાળ પ્રમાણે શિલ્પના બાધકામા ઓછાવત્તા પ્રમાણમાં બંધાતા ગયા તેમ તેમાં વિદ્યાના અલ્પ રહ્યા છે. શિલ્પકળાનું જ્ઞાન ધરાવનારાએ હજી જીવીત કામ છે. તે પ્રાચિન શૈલીનુ સુંદર મૂર્તિ વિધાનમાં પશુ પ્રવિણ હજી પણ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આથીદેશની આ કળા હજી લુપ્ત નથી થઈ તેટલે સમાજે સતેષ માનવાને. ભારતીય કળા એ અધિક મૌલિક અને અધિક વૈવિધ્ય પૂર્ણ છે. તેવુ' અન્યત્ર કયાંય પણ જોવામાં નહિ આવે. ભારતીય સ્થાપત્ય શિલ્પ ાજ પણ જીવતી જાગતી કળા છે. યુરોપીયન શિલ્પી અને ભારતીય શિલ્પીઓની તુલના કરતાં કહેવું પડે છે કે ભારતીય શિલ્પીનું લક્ષ કેવળ પોતાની પ્રકૃતિ તરફ્ ભાવના લાવવાની રહેલ છે જ્યારે યુરોપી શિપી તેમાં તાદ્રશ્યતાનું નિરૂપણું કરે છે. પૂર્વ અને પશ્વિમના શિલ્પીઓના મૂર્તિવિધાનનુ એક ઉદાહરણ લઈએ. ભારતના અનેક કવિએ સ્ત્રીની પ્રકૃતિ વિકૃતિના ગુણુ અણુ ગાયા છે તેના સૌનું પાન .વભૂતિ-કાળીદાસ જેવા મહાકવિઓએ તેના રૂપ ગુણુની શાશ્વત ગીતા આપી છે તેની પ્રકૃતિની થી રીઝેલા શિલ્પકારોએ સ્ત્રી સૌન્દ્રને માતૃ ભાવે જગત સમક્ષ પ્રષિત કર્યું છે. જ્યારે યુરાપીય શિલ્પીએ વાસનાના ફળ રૂપે કંડારેલ છે. ભારતીય શિલ્પીઓએ જડ પાષાણુને સજીવરૂપ આપી પુરાણેાના કાવ્યનું હુબહુ ચિત્ર દેખાડયું છે. તેવા શિલ્પીએ પહાડા ખોદી કાઢીને 'દી શિલા ભૂખ અને તરસની પણ પરવા કર્યો વિના પેતાના ધર્મની મહત્તમ ભાવના રાષ્ટ્રના ચરણા પર ધરી છે. આવા પૂણ્યવાન અજ્ઞાત શિલ્પીને કાટિ ટિ ધન્યવાદ ટે છે. સૌર માં બ્રાહ્મણ્ તિના શાસ્ત્રીય શિક્ષણુ પામેલા સામપુરા સિવાય વૈશ્ય, ચેવાડા, ગુર્જર, પંચોલી, આ લાકા પેાતાને વિશ્વકર્માના પુત્રા હોવાનુ માને છે તે ક્રષ્ટ અને પચેની પંચાળ લેઢાનુ કા વિશેષ કરીને કરે છે. મધ્ય સૌરાષ્ટ્ર જામનગર, www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy