SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ચાર્યજીના સમયથી તે વર્તમાન દ્વારકા હશે મંદિરથી જુદું ત્રિવિક્રમજીનું મંદિર છે જે જ ને ? આ બધા પશ્ન ઇતિહાસના વિદ્વાને શિખરબંધી છે બીજી બાજુ પ્રદ્યુમ્નનું એવું ને સંશોધકે એ ચર્ચવાના છે. અમારું કામ તે જ મંદિર છે. ઉત્તરના દરવાજાથી પશ્ચિમ બાજુ તીર્થ સ્થાને વિશે વિગતે આપવાનું છે. પર કુરોશ્વરનું મંદિર છે. તદુપરાંત અંબાજી, હાલની દ્વારકા ઓખા મંડળમાં આવેલી પુરૂષોત્તમજી, દત્તાત્રેય, દેવકીમાતા, લક્ષમી. છે. આખો પ્રદેશ સુક્કો છે. વચ્ચે વચ્ચે નારાયણ, માધવજી વગેરેનાં નાનાં મંદિરે છે. થોર ને ટીંબા સિવાય વનશ્રી તે છે જ નહિ. ગોમતીના જમણા કાંઠા પર દ્વારકા મોક્ષદ્વારથી પૂર્વે કલા ભગતનું મંદિર છે. ત્યાંની હવા દરિયા કિનારાને કારણે સમધારી ને પૂર્વ તરફની ભીંત પાસે રુકમણી, છે. યાત્રાએ આવવા માટે વર્ષાઋતુ પછી સત્યભામા, જાંબુવંતી વગેરેના મંદિર છે. સમય આસો, કાર્તિક માસ, તથા શિયાળાના કમ્પાઉન્ડની દક્ષિણે શારદામકના અધિકાર અને મહા માસ ને ઉનાળાના પ્રારંભમાં ફાગણ નીચે રણછોડજીનો ભંડાર છે જેમાંથી ભેગ માસ પસંદ કરવા જેવા. સામગ્રી તૈયાર થઈને રણછોડરાયજીને ધરા વવામાં આવે છે. ભંડારની દક્ષિણે શારદાપીઠ ગામનું મુખ્ય આકર્ષણ જગત મંદિર છે. શારદા પીઠાધીશ્વરની પ્રેરક પ્રેરણા નીચે અથવા દ્વારકાધીશજીનું મંદિર છે. ગમતીમાં દ્વારકામાં આર્ટસ કોલેજ અને સંશોધન વિદ્યાસ્નાન કરીને તેના લગભગ ૫૦, ૫૫ પગથિયાં લય ચાલે છે. ચડતાં મંદિરનું ને તેની બાવન ગજની ધજાનું જે દર્શન થાય છે તે રમણીય છે, મુખ્ય ગામથી થોડે દૂર પટરાણીજીનું શિખર મંદિરના ગર્ભગૃહ ઉપર ૧૭૦ કુટ ઉંચું છ બંધી મંદિર છે. ઘણું યાત્રાળુઓ નગરની માળવાળું શિખર . શિખર પર જવા માટે પરિક્રમા કરે છે તેમાં ક્રમ આ પ્રમાણે છે. મંડળમાં સીડી છે. સામે પાંચ માળને ૬૦ ગમતીઘાટ, સંગમઘાટ, ચક્રતીર્થ, સિદ્ધનાથ, ઇસ્તંભ પર રચેલે મંડપ છે. મંદિરની બહારની ? જ્ઞાનકુંડ, અક્ષયવડ, અઘોરકુંડ, ભદ્રકાળી, બાજએ કાતર કામ છે પણ અંદરની રચના આશાપરી. કૈલાસકંડ. સૂર્યનારાયણ. જયવિજય સાદી છે. મંદિરને બેવડે કટ છે ને ભી તેની નિષ્પા૫કુંડને રણછોડરાયના દક્ષિણ દરવાજે વચ્ચે પ્રદક્ષિણ માટે જગ્યા છે. કેટની દક્ષિણ દ્વારકાથી દેઢ ગાઉ દૂર રામલક્ષ્મણનું મંદિર તરફના દરવાજાનું સ્વર્ગદ્વાર નામ છે ને ઉત્તર છે ને મહાપ્રભુજીની બેઠક છે ત્યાંથી એક ગાઉ દરવાજે મેક્ષ દ્વાર તરીકે ઓળખાય છે. એ દૂર સતાવાડી છે ને પાપ પુણ્યની બારી છે. | મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન પર દ્વારકાની નગરપાલિકા સારૂ કામ કરી રહી ભગવાન દ્વારકાધીશજીના અથવા રણછોડ- છે. ગામમાં ઘણું ધર્મશાળાઓ છે. ને તીન રામજીની શ્યામરંગી, ચતુર્ભુજ લગભગ ત્રણ બત્તી ચાર રસ્તા ચોકમાં એક જ પણ છે. ફુટની મૂર્તિ બિરાજે છે. પહેલાં તે યાત્રાળુઓ મંદિરમાં જઈ ચરણસ્પર્શ કરી શકતા, બેટ દ્વારકા – બેટ દ્વારકાને સૌરાષ્ટ્રના હવે બંધ છે. મંદિરના ઉપરના માળમાં લોકે શંખે દ્વાર બેટ પણ કહે છે, કેમકે શંખાઅંબાજીની મૂર્તિ છે. સભા મંડપના એક ખૂણે સુરનો ભગવાને ઉદ્ધાર કર્યો હતે દ્વારકાથી બળદેવજીની મૂર્તિ છે. આંગણામાં મુખ્ય રેલવે રસ્તે અથવા બસ દ્વારા એ ખા સ્ટેશને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy