SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ માટે અનુક્રમીયા પ્રજા તરીકેનું સ્થાન ધરાવતી હતી. તે માજે ઉતરતા સ્થાન પર કેમ સરકતી જાય છે ? તેના ારાની સીમાંતા વિચારાએ ખાસ વિચારવા જેવી છે. સ્નેહ સૌ ય અને પ્રસ્કારના રાસવ દામદાસ બોટાદકર કાવ્યદેવીની પરમકૃપા પામનાર દામેાદરના જન્મ ખાટાદમાં દશા મેઢ વિણક જ્ઞાતિમાં ખુશાલદાસ મૂળ તે ત્યાં ૧૯૭૦ના નવેંબરમાં થયા. કુટુ બને ધંધા તમાકુના વેપારના, પણ લક્ષ્મીની લાલચે રૂના વેપાર કરવા જતાં પિતાજીએ ખાટ ખાધી અને દામેાદર, સાત વર્ષના થયા ત્યાં પિતાએ લીલા સંકેલી લીધી. હું ગુજરાતી ધારણ પૂરું કરી, ચૌદ વષઁની વયે દામે ૨ મદદનીશ શિક્ષકની નારી, માસિસ્ટ રૂ. અઢીથી સ્વીકારી. ચ્યા પછી એક સુંદર તક એનને મળી. ગાંચાજીના કારભારી તરીકે એમને મુંબઈનું આમ ત્રણ મત્યુ. અહીં સરતને અભ્યાસ કર્યો અને સંસ્કૃતમાં ક–રચના કરવા માંડી. સા જેટલી ગુજરાતી કહેવતોને એમણે સસ્કૃતમાં લેહ કરી નાખી તે ભાનુ ફળ એમનું માપુ' જીવન ભાવનગર રાજ્યના એટાદ મહાલનાં જુદું જુદું ગામડામાં પ્રાથમિક શિક્ષકની નેાજરીમાં જ થયું પચાવનમે વર્ષે, એમના અવસાન સમયે પગાર મહાર રૂપિયાના હવા, એમના નેકરીના સચ-પગાર જીવનને છતકાળે તેમને સાસ હતાઃ જાસ ખાંએ માટે હું કે ધ્રુજ બચત મૂકી જઈ શકતા નથી.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આમ ને કે લક્ષ્મીદેવી એ વિ પર અમી નજર ફેકી નહિ તા ભગવતી સરસ્વતીએ એના પર પોતાના વરદ હસ્ત થાપી એમને પેાતાના ભક્ત બનાવ્યા. અને તેથી આવી ગાર્થિક અવદશા હેવા છતાં એમની કાવ્ય-સરવાણી અખડ વહેતી રહી, મોટી બનીને નદી રૂપે વહેતી જ રહી. વધુ અભ્યાસની એમની તક ગઇ પ્ણુ દેવશ કરભાઇ ઉટ્ટ પાસેથી પિંગળ શાખ્યા હતા તેની ઉપર દામેદરે કિં.તાને વેપાર ખેડવાનુ આરળ્યું અત્તર વર્ષની વયે એમણે ક્રાવ્યા લખ્યાં અને પ્રગટ પણ ઉર્મિલતાની પ્રેરણાદાત્રી હતાં. કર્યા. મિત્રે એને 'કવિ' કહેવા લાગ્યા. પામ્યા હતા. માતા ગુજર કલાસાધકોના કબીરવડસમ પ્રતિસાસ્ત્ર ત લાગુ પદ્મ શ્રી વિશ કર રાવળ સારાષ્ટ્રના સંસ્કૃતિધામ સમા ભાવનગરમાં ઈ. સ. ૧૮૯૨ની પહેલી ઓગસ્ટે આ કલાકારને જન્મ થયા. પિતા મહાશ કર રાવળ કેવળ સ્વાશ્રયથી હેડ પોસ્ટ માસ્તર અને એક્ર–મેનેજરના પદ સુધી પડેાંચ્યા હતા; અને સરકાર તરફથી રાવ સાહેબનેા ખિતાબ અને ઉમમા સસાર શિશ્ન વયમાં જ તેમના ભાવિ કળાકારનાં બીજ જોઈને પ્રમિક શાળાના મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીને ચિત્ર દોરવાના ખૂબ શેખ છે.' એવી નૈધ કરી હતી. ઢાલેજના પગથિયે પગ મૂકતાં સુધીમાં તેા તેમણે પેાતાની ચિત્રકલાની શકિતથી સુર પ્રભાશંકર પટ્ટણી સુધીનાની પ્રશંસા પ્રાપ્ત કરી, • સુબઈની જે. જે. સ્કુલ ઓફ ભાટ માં માત્ર ૧૯ વર્ષની વયે દાખલ થઈ ભારતીય તેમજ મગ્ન કલા ગુરુએના હાથ નીચે તાલીમ લેતા- તેમની સમી પ્રતિમા પૂછ્યું તથા પાંગરી અને ચિત્રકલાનાં વિદ્યાથી તરીકેની એમની યશસ્વી કારકીર્તિ પ્રકાશમાં ખાવી. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy