SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની પ્રાચીન” ચિત્રકલાના અભ્યાસના પરિપાક તેમની કીર્તિ વિશ્વના અન્ય કલાપારખુ દેશે સુધી રૂપે “ અજટા કલામંડપ'ના ચિત્રસંપુટ તેમણે પ્રગટ પ્રસરેલી છે. ગુજરાતની અસ્મિતા પ્રગટ કરતી તેમની કર્યો. ગુજરાતના સાહિત્ય સર્જકને તસવીર સંપુટ કલાએ વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે તેઓ અને શ્રી કનૈયાલાલ મુનશીની ૭૫મી જયંતી પ્રસંગે માત્ર કલાકાર જ નથી, એક ઉચ્ચ કેટીના કલાપ્રગટ થયેલ Munshi's World of Imagi- વિવેચક અને કલામીમાંસક પણ છે. ગુજરાતમાં nation'માં શ્રી મુનશીની નવલકથાઓ અને નાટકે- કલાવિષયક સાહિત્યનું ખેડાણ ખૂબ જ ઓછું થયું ના મુખ્ય પાત્રો અને પ્રસંગેની ૭૫ કતિઓનાં છે. એવા સંગોમાં તેમના કલાવિષયક લેખેનું મૂલ્ય ચિત્રસંપુટ એ પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. માત્ર સ્થાનપૂરક તરીકે જ નહિ પરંતુ સ્વતંત્ર દૃષ્ટિએ ખરેખર ઉચ્ચ છે. “કુમાર'માં છેલ્લાં સાડા ત્રણેક ગુજરાતમાં કલાનું નવનિર્માણ સાધવાની અદમ્ય વર્ષથી લખાતી આવતી તેમની ‘જીવઝપટમાં છે અનાથી તેમણે ઇ. સ. ૧૯૩૪માં અમદાવાદમાં સ્મૃતિચિત્ર આત્મકથા તેમના કલમૌશલનો સંદર * ગુજરાત કલાસંધ ચિત્રશાળાની સ્થાપના કરી. ખ્યાલ આપે છે. વિના મૂલ્ય કલા ક્ષિણ આપતી આ શાળા અનેક નામી કલાકારોની સાધનાભૂમિ બની રહી. વાણિજ્ય પ્રધાન ગુજરાતમાં કલાનાં સર્વોચ્ચ તેઓ ગુજરાતની તેમ જ ભારતની અનેક કલા- સિંખરે પ્રાપ્ત કરનાર, પૂર્વગ્રહમુક્ત .દષ્ટિ ધરાવનાર, સંસ્થાઓના માર્ગદર્શક અને પ્રેરક રહ્યા છે. મુંબઈના શાન્ત, સૌમ્ય અને સરળ સ્વભાવના નિરાભિમાની ફાઈન આર્ટ એન્ડ કાકટસ મંડળના અને નવી આ કલાગુરુએ ચિત્ર અને લેખ દ્વારા ગુજરાતની દિડીની “ઍલ ઈન્ડીયા ફાઈન આર્ટસ એન્ડ ક્રાફટસ પેઢીની જીવનના છ દાયકા સતત સેવા કરી છે. સોસાયટીના ઉપપ્રમુખ તરીકે, મુંબઈ અને મધ્યસ્થ ભારત સરકારે તા. ૨૬મી જાન્યુઆરી ૧૯૧૫ના સરકારના “આર્ટ એડવાઈઝરી બોડ 'ના તેમ જ ગણતંત્ર દિને તેમને પાછીના ઇલકાબથી વિભૂષિત વડેદરાની મ. સ. યુનિવર્સિટીના સેનેટગ્રહના સભ્ય કરીને તેમની કલાનું સન્માન કર્યું છે. આ સન્માન તરીકે, ભારતની લલીતકલા અકાદમીના સભ્ય તેમ જ નના અનુસંધાનમાં અમદાવાદની ૨૫ જેટલી સાંકસલાહકાર સભ્ય તરીકે એ જ સંસ્થાના કલાપરિ- તિક અને સાહિત્યિક સંસ્થાઓએ તેમને સમાનીને સંવાદના વ્યાખ્યાતા તરીકે એમણે એક કે એથી વધુ પિતાને ઉમળકે વ્યકત કર્યો. એ વેળાએ રવિભાઈએ વર્ષો સુધી સેવાઓ આપી છે. એ ઉપરાંત હાલ જવાબમાં કહેલું : 'રાજ્ય સન્માનનો આ સમારંભ તેઓ ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીના ઉપ- મારા મનથી એક પવિત્ર પ્રસંગ છે. મારા જીવનના પ્રમુખ તરીકે, સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના સેનેટ સેવા સમયે રાજ્યના પ્રકાશનું કિરણું મારા પર અને વડોદરા માં સ. યુનિવરિટી કલાવિભાગની પડયુ તેથી હું અજાઈ જાઉ કે પરમ સતેષને અભ્યાસક્રમ સમિતિ, નિરીક્ષક મ ડળ વગેરેના સભ્ય ગવ ધારણ કરે તે મારી સાધના લાજે, પરંતુ તરીકે, વલ્લભવિદ્યાનગરના કલાકેન્દ્રના અધ્યક્ષ તરીકે. આથી ગુજરાતમાં કલાક્ષેત્રની પ્રતિષ્ઠા વધી છે, કલાઅમદાવાદના ભારત મુલ,મંળ ચેરમેન તરીકે, કારનું સ્થાન અને માન સમાજ તથા રાજયની ગુજરાત ચિત્રશિક્ષક મંડળના પ્રમુખ તરીકે અને નજરમાં ઉચ્ચ કક્ષા પામ્યાં છે. તે હકીકતને બીજી અનેક કલાવિષયક પ્રવૃત્તિઓના પ્રેરક તરીકે આવકારી, તેનું ગૌરવ કરવાનો મારો ધર્મ છે. સેવાઓ આપી રહ્યા છે. - એમ સમજું છું. તેમના આ શબ્દો કલાકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy