SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ "હા" વાડીની ઉપજના ભાગે આવતે ફાળે કબુતરનો થયા હતા. બાજુમાં આવેલ વલભીપુર રાજ્ય પણ ચણમાં આપી દે એવી તેમની અંતિમ ઇચ્છાનુસાર એકવેળા તેમને ઉચ્ચાધિકારી તરીકે નીમવા અમલ થઈ હ્યો છે. આમ, તેમનું જીવન સામાજિક માટે તેમને કહેણ મોકલાવેલ, જેને તેમણે નમ્રતાઅને પારમાર્થિક કાર્યો તથા સ્વસમપત્તિમાં ઓત- પૂર્વક અસ્વીકાર કર્યો હતો. બા’ રીતે ચમારડોમાં પ્રિત હતુ; એમ સૌને લાગ્યા સિવાય નહિ રહે આવા તેઓએ એક હેશિયાર મેજીસ્ટ્રેટની અદાથી કામ એક કાર્યત હેવા છતાં વ્યવહાર અને ઘર બાબ- કર્યું હતું. આસપાસના ગામડાઓમાં ( તેઓએ તનાં અનિવાર્ય કામથી કદાપિ વિમુખ રહ્યા નહેતા લવાદ તરીકે ઘણું ઝઘડાઓને ) સંતોષકારક નિકાલ એ ખરેખર અદભુત હતું. સામાન્ય રીતે ઈતર કર્યો હતે. પ્રવૃત્તિઓમાં મશગૂલ રહેતો માની ઘરકે કુટુંબ પ્રત્યે તેમના જીવનની એક નેધપાત્ર વિશિષ્ટતા એ બેદરકાર બની જાય છે. હતી કે તેઓ સ્વાવલંબી અને કાર્યમગ્ન હતા. બ્રિટિશ રાજ અમલ દરમિયાન ચમારી સ્વાશ્રયતા તેમણે જીવનની અંતિમ પળ સુધી રાજકેટ પોલીટિકલ રેસિડેન્ટની સીધી દેખરેખ નીચે જાળવી રાખી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તકલીફ હતું “ચમારડી” ને સ્પર્શતા સવાલો-કેસે સોનગઢ ઉઠાવી શકતા નહિ, તે પણ પિતાનું કામ બને ત્યાં અને વઢવાણની અદાલતમાં ચાલતા-ચર્ચાતા. વઢવા. સુધી જાતે કરવું એવી માન્યતા ધરાવતા. પંચોતેર ણની એ વખતની અદાલતમાં પણ સાક્ષી તરીકે કે વર્ષની ઉમરે શારીરિક તેમ જ માનસિક કાબુ કોઈ એવા કેસમાં તેમને માટે સોગંદનામુ ન હતું. ધરાવે એ સરળ વાત નથી. આ કાબુ મેળવવામાં આટલું જ તેમની અપૂર્વ લોકપ્રિયતા અને કાબે તેમનાં નિયમિતપણુએ વિશેષ ફાળો આપ્યો હશે લિયત માટે બેનમૂન પૂરાવો છે. આ બાબતમાં અને તેમ જણાય છે. આ રીતે યુવાવસ્થામાં તેઓ કેટલા ન કાર્યરત રહેતા હશે એમ વિચારતાં મંથન જાગે છે, બીજા ઘણું પ્રસંગોમાં તેમની કુનેહ અને કાર્યકરળતાનાં દર્શન થયા હતા. સર્વશિખ પ્રવૃત્તિઓમાં ઉચ્ચત્તમ વિકાસ પામેલા - રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીના જીવનની યુવા તેમનાં જીવનમાં Experience is great Teacherની પ્રતીતિ થાય છે. તેમનાં સમગ્ર જીવવસ્થા દરમિયાન બે ત્રણ પ્રસંગેમાં તેઓ સફળ માર્ગદર્શક પૂરવાર થયા હતા નની ક્ષણેક્ષણમાં અનુભવને નાદ ગૂંજતો હશે તેમ જ્યારે સ્વ. મેઘાણીનાં ભાસે છે તેમની ઘણીખરી વાતે અનુભવસિદ્ધ જ પિતા શ્રી કાલીદાસ મેઘાણી ચમારડીમાં મુખી હતા હશે એમ સાંભળનારને લાગ્યા સિવાય રહેતું હિ. તે સમયની કેટલીક બાબતોનો ઉલ્લેખ સ્વ મેવાણીએ મકાન બાંધણી અગે પણ તેઓ સારૂં જ્ઞાન ધરા તા. તેમનાં કાષ્ઠ પુસ્તકમાં કર્યો છે. સ્વ. મેવાણીના વિધવા-વિવાહને તેમના આશી દ સાંપડયા હતાં. એ તેમના એ અંગેનાં જ્ઞાનનાં પૂરાવા રૂપે તેમણે સંવત ૧૯૭૪માં બંધાવેલ મકાન હછ ચમારડીમાં જમાનામાં આવા સુધારાનો પુરસ્કાર કરવો, એ ધારીએ તેવું સરળ કાય નહતું. મોજુદ છે અલબત, હવે એ એમની માલિકીનું નહિ હોવાથી તેમાં સમયોચિત કેરફાર થયો હોય તે છેહલા લગભગ અઢી વર્ષથી ચમારડી ગામનો બનવા જોગ છે. વહીવટ કામદાર કરતા આવેલ. પણ પછી તેઓ તેઓના વૈવિધ્યપૂર્ણ જીવનની અમુક વસ્તુઓ એકમાત્ર સફળ અને યશસ્વી કામદાર તરીકે જાણીતા છવનમાં અનુકરણીય છે એમ જાણી અને વિસ્તૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy