SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્ર-કચ્છના સંતો અને ભકતો ગોરીદાસજી મહારાજ વડાલ પ્રાગઔતિહાસિક યુગથી જ સારાયે વિશ્વને પ્રેરણા જેવા તીર્થકોએ આજ ભૂમિમાં રહીને પ્રેરણાપાન મળી રહે એવા સંતે, ભક્તો અને મુનિવર્યોને પાય છે. કાશીના સંત કબીરે પણ આ ભૂમિમાં પૌરાષ્ટ્રને લાભ મળ્યો છે. વેદકાળથી લઈએ તે દુર્વાસા. પિતાનાં ભજને રેલાવ્યાં છે. આ બધાંના પરિપાક રૂપે ભગુ વગેરે મુનિઓએ તપ કરવા માટે આનર્ત દેશને સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણચાર સૈકાઓમાં રાજકિય પસંદ કરેલ છે, પિતા હીરણ્યકશિપુને સત્યનો પાઠ અંધાધુંધી અને અરાજકતા વખતે આધ્યાત્મિક પ્રહલ્લાદે આજ ભૂમિમાં આવે છે. તે સ્થળ આજનું જ્યોતને જલતી રાખી અણીશુદ્ધ જીવનગાળી માનવતાલાળા (ગીર) દૈત્ય બલીને મહાત કરવા ભગવાન જાતને ઉપયોગી બન્યા છે. જેને કારણે તેમનાં સ્થાનો વામનનું પ્રાગટય આજ ભૂમિમાં થયું જે સ્થળ લેકે આજે પણ વંદે છે, પુજે છે. આજનું વંથલી સેરઠ) ને યુદ્ધમાં હકાવનાર મહારાજા મુચકુંદ આજ ભૂમિમાં ચિર નિંદ્રામાં આવા સૌરાષ્ટ્ર અને કચ્છના સંતે. ભક્તો અને પિઢવાનું પસંદ કર્યું. આજ ભૂમિમાં ચંદ્રમાએ મુનિવર્યોના જીવનને જોઈએ. સિદ્ધભૂમિ ગિરનારમાં તે ભગવાન સોમનાથનું સ્થાપન કર્યું. કાલયવન અને અસંખ્ય સિદ્ધો અને તે પાયા છે. ગુરુ દતાત્રેય જરાસંધના દ્વિમુખી આક્રમણથી રાષ્ટ્રને બચાવવા ગોરખનાથ, વેલનાથ જેવા અનેક સિદ્ધો થઈ ભગવાન શ્રીકૃષ્ણ બૂહાત્મક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં વસવાટ ગયા છે. કરી યુદ્ધને ખાળ્યું. આજ ભૂમિમાં જન્મેલ દરિદ્ર મિત્ર સુદામાને કંચનના મહેલે આપીને ગરીબ અને શ્રીમતિના ખ્યાલો તે.ડીને મંત્રીની ગાંઠ મજબુત કરી. ભકત નરસિંત મહેતા પણ જૂનાગઢમાં થયા છે ઉચ્ચ ગણુ તી નાગર જ્ઞાતિમાં જન્મ હવા ભગવાન બુદ્દે પણ સૌરાષ્ટ્રના ગિરિનગરમાં તપ છતાં ભક્તિ માર્ગને ઝડે લઈને અછૂત ગણાતી કર્યું. જીવનના સત્ય મુલ્યને સમજાવતે મહારાજા કેમને આગણે જઈ કિરતાલ મંજીરાથી ભગવાનની અશોકનો શિલાલેખ તેના યાદગાર સ્મરણ રૂપે આજે ભક્તિમાં રંગાઈને અભેદ ભાવને બેધપાઠ આપે. પણ વત ઉભો છે, ભગવાન શંકરારા જ્ઞાન સ્વરચિત આધ્યાત્મિક સત્ય સમજાવતાં પદે રહ્યાં પ્રચાર માટે ભારતના પશ્ચિમ છેડા તરીકે આજ છે. એ વખતના જૂનાગઢના રાજા રા' માંડલિકની ભૂમિમાં પોતાના મઠની સ્થાપના કરી અહીંસાના આકરી કસોટીમાંથી પસાર થઈ ભગવત મહીમાનું મહાન ઉપાસક ભગવાન નેમીનાથ અને પારસનાથ સાચું દર્શન કરાવ્યું. મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy