SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રની બે શૂરવીર કોમની નારી – જોરાવરસિંહ જાદવ ઉપર ચાંલે કરી સગાઈ નકકી કરી લેતી હોય છે. ઘરરખુ વ્યવહારૂ ગૃહિણી સમૂહ લગ્નની પ્રથા હોવાથી એક માંડવા નીચે ભરવાડણ બને બસે લગ્ન થતાં હોય છે. લગ્ન પછી ભરવાડ કન્યાને સાસરે મોકલવામાં આવતી નથી. ૧૫ થી ૨૦ રાત દિવસ વગડામાં ભટકતી એવી ભરવાડ વર્ષની ઉંમરે આણું કરીને સાસરે ઓળાવવામાં કેમની નારીઓએ પોતાના આગવાં રૂપ, વસ્ત્રો આવે છે. અને સાંસ્કૃતિક તિરીવાજોને યથાવત જાળવી રાખ્યાં છે જ્યાં ઘાસ પાણીની સગવડતા મળે ત્યાં ત્યાં ભરવાડ સ્ત્રીઓ ખૂબજ ઉસવપ્રિય હોય છે. નેસડાં અને રાવટીઓ બાંધીને તેઓ રહે છે. લગ્ન પ્રસ ગે રંગબેરંગી કપડાં પહેરીને ગીતો ગાય છે. હીંચ લે છે, કયારેક કયારેક ફાગણ ગાય છે અનુપમ લાવણ્ય અને અણીઆળી આંખો ગુલાલ ઉડાડે છે. જન્માષ્ટમી તે તેમનો માનીતો ધરાવતી અભણ એવી ભરવાડ ગૃહિણી વ્યવહાર તહેવાર, બંને દિવસ અવનવાં વસ્ત્રાભૂષણો પહેરીને કુશળ હોવાથી ઘરને બધે કારભાર સંભાળે છે. રાસ ગરબી અને હીંચની રમઝટ બોલાવાને ધરતી ભરવાડમાં નાનાભાઈ અને મોટાભાઈ એવા એ શ્રુજાવે છે અને દની અભિવ્યકિત કરતી ભરવાડ ફાંટા જોવા મળે છે. નાનાભાઇની સ્ત્રીઓ સુતરાઉ કન્ય G કન્યાઓ જેવી એ પણ જીવનનો એક લહાવો છે. કપડાં પહેરે છે. જયારે મોટાભાઈની સ્ત્રીઓ ભરવાડણોએ અનુસરવા પડતા કેટલાક ઊનનાં વસ્ત્રો પહેરે છે. લાલ અને સફેદ ઊનની સામાજિક રિવાજે આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી ભાત્યવાળી જીણી કસવાળું કાપડું અને ઊનનું દે છે. ભરવાડ નારીઓ પોતાનાં વસ્ત્રાભૂષણોથી ઓઢણું એાઢે છે. નાનાભાઈની સ્ત્રીઓ લાલ, લીલા અને પીળા ગજિયા પર મીણનું છાપકામ કરાવીને માંડીને પિતાનાં સૌ દર્યને પણ એટલા જ ખ્યાલ રાખે છે. છ દણ શૃંદાવવાનો રિવાજ પરાપૂર્વથા તેના કલાત્મક ચણિયા પહેરે છે. ચાલ્યો આવે છે તેની પાછળને ખ્યાલ શરે ૨ ભરવાડનારી કાનમાં વેલા, ખોખવાની કે કરવાં, સંદર્ય વધારવા હેય છે. તેથી આખા શરીરે ડાખ, પાંદડિયું, અકોટા, નાકમાં નથ, ગળામાં છૂદણાં છૂદાવે છે પરિણામે આઠ દસ દિવસના અમદાવાળા હાર, શમનોમી કડી, હાંસડી, રામપગલું પીડા પણ સહન કરે છે. તાવ પણ આવે છે. જે માદળિયું, હાથમાં બહૌયાં, આંગળીએ વીંટી, કણસુ, છુંદણા છંધાવવામાં ન આવે તો આવતા જન્મમાં ઘડે. આટીવીટી પાન, ચાંદીના કરડા તથા પગમાં બળદ અથવા સાંઢનો અવતાર લેવો પડે તેવી કડલાં, કાંબી, સાંકળાં, કાંબીયું, અંગૂઠી, ખેલેરિયું માન્યતા પ્રચલિત છે. તથા કુરિયું વગેરે પહેરે છે. એ જ બીજે રિવાજ બૌયા પહેરવાને બાળ-લગ્નની પ્રથા ખૂબ પ્રચલિત છે. છોકરા પ્રચલિત છે. તેની પાછળ ૧૦૦ થી ૧૫૦ રૂપિયાનો છોકરીની સગાઈ બાળપણમાં જ નક્કી થઈ જાય ખર્ચ કરે છે. ૪ થી ૫ શેરને હાથીદાંત ખરીદીને છે. કેટલીકવાર ગર્ભવતી માતાઓ પર પરના પેટ તેમાંથી ૩ થી ૩ શેરનાં બદૌયાં ઉતરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy