SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સિકાની આજુ બાજુમાં બંધાયું હતું. પુરાણી ૯. દેહોત્સ-એ જગ્યાએ ભગવાન શ્રી નીચી ઘુમલી હાલારના ભાણવડ શહેરની કૃષ્ણ જરા પારાધને હાથે મૃત્યુ પામ્યા હતાં ? દક્ષિણે સાત માઈલ દૂર આવેલી છે.. ૧૦. દાદર લાલજીનું મંદીર-“ગીરી ૩. સેન કંસારીનું મંદીર ઉપર ઘુમલી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જુની ઘુમલીથી એક માઈલ દૂર બરડા ડુંગરના જાય” નરસિંહ મહેતાની સાથે તણાયેલ પેટાળમાં આવેલ છે. તેમાં સોન કંસારીનું દામોદર કુંડ ક્ષત્રીય કાળમાં બંધ હોવાનું પંચાડી મંદીર આવેલ છે. પણ સેન કંસારી કહેવાય છે. અને હલામણને પ્રસંગ બારમા સૈકાને હાઈને આઠમાં સૈકામાં બંધાયું હોય સોન કંસારીનું ૧૨. ધરણીધર મહાદેવ-વાંકાનેરથી મેરી મંદીર કે સિંધવ રાજાએ બંધાવ્યું હોય તેમ જાતાં સાત માઈલ દુર આવેલા આ સ્થળ લાગે છે. : જામનગરના જામ રાજાએ બંધાવ્યું હોય તેમ કહેવાય છે. પણ હાલનું જડેશ્વરનું મંદીર ૨૦૦ ૪. બિલેશ્વર મહાદેવ બરડા ડુંગરાના છેડા વર્ષોથી વધારે પુરાણું નહીં હોય. ઉપર અને ઘુમલીથી દક્ષિણે છ માઈલ તથા પિોરબંદર રેલ્વે લાઈનના તરસાઈ સ્ટેશનથી ૧૩. માંડવરાયનું સૂર્ય મંદીર-માંડવરાય ત્રણેક માઈલ દુર આવેલ છે. આ મંદીરનું એટલે માર્તડરાયના અપભ્રંશ થયેલું નામ શિવલિંગ કૃષ્ણના સમય જેટલું પુરાણું માંડવરાયનું સૂર્ય મંદી- મૂળ રોળમાં સકામાં ગણાય છે પણ મંદીરની બાંધણી સંવતના બંધાયું હશે પણ ત્યાર પછી એ મંદીરને આઠમા સૈકા જેટલી જૂની છે. ' પુનરૂદ્ધાર થયેલ છે. આ મંદીર સબંધી શ્રી ઝવેરચંદ મેઘાણીએ એક વાર્તા લખી છે. ૫. અહલ્યા બાઈનું સોરઠી સોમનાથનું મંદીર ધમિષ્ટ હેકર વંશીય રાણી અહલ્યા ૧૪. દિવનો કિલ્લે આ કિલ્લો રાક્ષસ રાય બાઈએ મુસ્લિમોના હાથે નાશ પામેલ તીર્થોમાં જાલંધરને હાથે બંધાયે હોવાનું કહેવાય છે. નવા મંદીરે બંધાવ્યા હતા સેરઠસોમનાથનું આ કિલ્લાના કેટલાક ભેયર પુરાણુ હેવાને મંદીર સંવતના અઢારના સૈકાની શરૂઆતમાં સંભવ છે. પણ હાલનો કિલ્લે પોર્ટુગીઝોએ રાણી અહલ્યાબાઈના હાથે બંધાવાયું હતું સોળમાં સકામાં બંધાવ્યું હવે જોઈએ. ૬. સુત્રાપાડાનું સૂર્ય મંદીર-આ મંદીર ૧૫. મુરલી મનોહરનું મંદિર–ધોરાજીથી સંવતના સાતમાં સકાના અંતને હાવાના ઉપલેટા જતાં સુપેડી નામે ગામ આવે છે તે સંભવ છે. એ મંદીર પ્રભાસ પાટણથી છ ગામના પાદરમાં સંવતના ૧૮માં સૈકાની શક માઈલ દૂર આવેલ છે. સાલમાં આ મંદિર બંધાયું હોવું જોઈએ. ૭. સોમનાથનું સૂર્ય મંદીર-એ મંદીર ૧૬. રાણકદેવીનું મંદીર–આ મંદીર વઢત્રિવેણી સંગમ નજીક આવેલ છે. એ મંદીર વણના કોટની રગે આવેલ છે. આ મંદીર સંવતના દસમા સૈકામાં બંધાયું હોવું જોઈએ. વઢવાણના પાંપરાઓના વખતમાં બંધાયું હોવાનો સંભવ છે. દસમા સૈકામાં બંધાયેલું ૮. સોમનાથનું હાલનું મંદીર આ મં ીર બારમા સૈકામાં થઈ ગયેલ રાણક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy