SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રવાસીએ દેશભરમાં ક્યાં ક્યાં વસ્યા છે – બાબુભાઈ ચંદારાણા, વરાજ્ય પછી કાઆિવાડના નામથી જે મારા લગભગ ત્રણ વર્ષના ભારત તથા બ્રહ્મ પ્રદેશ અગાઉ ઓળખાતું હતું, તેનું નામ “સૌરાષ્ટ્ર દેશના પરિભ્રમણ દરમ્યાન, જે સૌરાષ્ટ્રના કુટુએ એવું જાણીતું થયું. આ પ્રદેશમાંથી વર્ષો પહેલાં અને સંસ્થાઓ મારા સંપર્કમાં આવી છે તેમની જુદા જુદા અનેક કારણોસર ભારતના અન્ય પ્રદેશમાં પ્રમાણિકપણે, કેઈપણ પ્રકારની અતિશયોક્તિ વગર સેંકડો કુટુઓ જઇને વસ્યા અને ત્યાં સ્થાયી થયા. માહિતી આપવાનો આ વિસ્તૃત લેખમાં પ્રયત્ન કેટલાક પ્રદેશમાં તે આ સૌરાષ્ટ્રવાસીઓની કાઈ કરવામાં આવ્યો છે. ઘણું વર્ષોથી એકઠી કરેલી આ આગવી સંસ્કૃતિ હવે રહી નથી. સામગ્રીને કઈ ઘરાક જાગશે તેવી મારી કલ્પના તે હેતી; આજે મારી મહેનતની કદર કરવામાં આવી સૌરાષ્ટ્રમાંથી જે કો નીકળ્યા તેના ઘણા છે અને આ વિસ્તૃત લેખ શ્રી નંદલાલ દેવલ કારણે છે. (૧) આર્થિક કારણ–રાજી રોટીની શેધમાં જાતે રસ લઈ મારી પાસે તૈયાર કરાવ્યું છે. હું કેટલાક સૌરાષ્ટ્ર છોડી બીજા રાજ્યમાં જઈ વસેલા એમને આભાર વ્યક્ત કરૂં તે ખોટું તે નથી જ છે. (૨) સૌરાષ્ટ્રના રાજવીઓ બહારના રાજ સાથે લગ્ન સંબંધ બાંધતા; જ્યારે સૌરાષ્ટ્રની રાજ દેશભરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ વિષે પ્રાંત કન્યા બીજા રાજ્યમાં જતી તે વખતે પિતાની સાથે અથવા રાજ્યવાર લખવાનું મેં નક્કી કર્યું છે. સૌથી કણે રસાલે. દાસ, દાસીએ, નેકો વગેરેને લઈ પ્રથમ પૂર્વ ખાનદેશ સબંધે લખીશ પૂર્વ ખાનદેશમાં જતી અને આ બધાં જ્યાં જતા ત્યાં સ્થિર થઈ જે સ્થળોએ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે જતાં. તે અમલનેર અને નંદરબાર, બે જ સ્થળો છે. મારી ડાયરીમાં મેં સમસ્ત ગુજરાતી ભાષા બોલતો પ્રજાની સૌરાષ્ટ્રને માનવી મહેનતુ, હિંમતવાન, સાહસિક, પ્રવૃત્તિની સવિશેષ નેધ કરી છે. માત્ર સૌરાષ્ટ્રવાસીઅટીઘૂંટીવાળે અને તિવ્ર બુદ્ધિનો છે. આ ગુણોને આની નેધ સહજ ભાવે લખાઈ છે.’ લીધે તે જ્યાં જ્યાં જાય છે ત્યાં પોતાનું આગવું સ્થાન જમાવી શકે છે. તેનામાં જે વિશ્વાસ રાખે અમલનેર-પૂર્વ ખાનદેશનું મુખ્ય વેપારી છે તેને જ પડયે પિતાનું માથું પણ આપી શકે મથક. અહિં મહારાષ્ટ્રિયન કુટુઓનો મુખ્ય વસ્તી છે અને તેના પ્રત્યે વેરભાવથી વર્તનારને તે બરાબર છે ગુજરાતીઓ આશરે હજાર જેટલાં હશે. અહિંઆ હિસાબ રાખે છે. ૫૦-૬૦ વર્ષથી સૌરાષ્ટ્રના જૈન ભાઈએ આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy