SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૧૪: ભાષા અને વ્યાકરણનુ જ્ઞાન ધણું ઉચ્ચકેાટીનું હતું. હમણાંજ વડેદરામાં જેમની ઐતિહાસિક મુલા કાત મેં લીધી તેવા શ્રી ગૌરીશ'કર આશારામ વૈરાહીની શારીરિક – માનસિક – • આર્થિક પરિસ્થિતિ કરૂણાજનક તે। ખરી જ. તેમની વય હવે ખુબજ વધી ગઈ છે. વળી તેમના પત્ની સવિતાબ્ડેન પશુ બિમાર. પેાતે નિઃસ'તાન છે એટલે ભત્રીજાને ગેદે લીધેલ છે. મૂળ તેએ ધેાળકા બાજુના જુના વિરાટ નગરના, અને તેથીજ તે વૈરાહી કહેવાયા, તેમણે દેશી તથા પાલીતાણા કંપનીમાં ઘણા નાટકો આપેલાં, પારસ સિકંદર, રામાયણ, વીરપુજન, સમાજસેવા, વલ્લભીપતી, દેશ દીપક, વિધિના ખેલ, સાચા સજ્જન, ઉગતા ભાણું, ઉય પ્રભાત, વગેરે નાટકો તેમના લખેલા છે. હવે વિદ્યમાન ર'ગભૂમિ તરફ્ પ્રયાણ કરીયે. મેરખીના બગથળા ગામના શ્રી કાલીદાસ મહારાજના અનેક નાટકા સૌરાષ્ટ્રના તરગાળા લેાકેા ભજવે છે. તેમણે રંગભૂનિના ટુંક તિહાસ પણ મને હમણાં જ બનાવેલ. તેએ ખાસ ધધાદારી લેખક છે અને ધાર્મિક લેખન તેમણે ગુજરાતને ધણું આપ્યું છે. ગ્રામ્ય શૈલીમાં તેઓ આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણી જેવા છે. હવે ધારાજી ભણી જઈએ. ત્યાંથી શ્રી ચુનીલાલ મડીયાને લચ્છે. તેઓ તે। ગુજરાતમા સિદ્ધહસ્ત સાહિત્યકાર છે. હમણાં જ તેમનું” “ રામલા રેાખીનહુડ ' રજુ થયેલું. ઉપરાંત “ગુર્જર રંગભૂમિ સ્મૃતિ મંદિર, ” મારખી દ્વારા તા. ૧-૭-૬૬ના રાજ યેાજાયેલ ‘નાટ્યકાર સ્મૃતિ સમારેહ 'તુ અધ્યક્ષ સ્થાન પણ તેમણે દીપાવેલ. સિવાયની તેમની અન્ય નાટ્યકૃતિઓથી ગુર્જર-જનતા વિદિત છે જ. હવે મૂળ મનસરની એક સાહિત્યકાર બધુ -ખેલી લઇએ. ઇન્દુલાલ ગાંધી,સુરેશગાંધી બન્નેને આપ ་་ ધ્રાંગધ્રામાં લવજીભાઇ ડાથાભાઇ નાટયકાર થખું ગયા કે જેમણે વાંકાનેર ક ંપનીનુ “ પ્રેમની પૂતળી ’ લખેલું, તેવાજ એક ખીમજી વસનજી ભટ્ટ બગસરામાં થ ગયા કે જેમના ખીર સાખ ” ‘‘દેશી ’ એ ૮-૨-૧૨ માં રજુ કરેલ. વાંકાનેરના શ્રી આંબાએળખા છે. સુરેશ ગાંધી તે હમણાં પેલી કલાપીની શકર શિકરના “દેવી ડેયલ ” ‘દેશી 'એશાબના, કે જે હમણાં જ લાઠીમાં અવસાન પામ્યા. ૧૯૨૬ના એગસ્ટમાં રજુ કરેલ. પાલીતાણા કંપનીના તેમના પર એક સરસ નાટક લખી રહ્યા છે. તેઓ લેખા શ્રી પ્રાણશંકર છગનલાલ ત્રિવેદી, પ્રાણ. વડાદરામાં “ ગુજરી ’માસિક ચલાવે છે તથા લાલ જેઠાલાલ, ગૌ, કર ત્રીબેનન ઉપાધ્યાય, લેકસત્તા” (દૈનિક) માં પેાતાની સેવાએ અર્પી અમૃતલાલ પ્રેમજી ખેાટાદકર, એમ. ડી. કોઠારી, રહ્યા છે. મૂળ સૌરાષ્ટ્રીયન અને હાલ સુરતવાસી એધવજી રણછોડ ઠંક કુર, જયાશંકર વાઘજી વ્યાસ, શ્રી વજુભાઈ ટાંક પણ હાલમાં રંગભૂમિમાં ડીક બાશ કર જેશંકર ભટ્ટ, રમણીકલાલ રતીલાલ ઠીક સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતી નાટ્ય સ’ધ ’ના સ્વ. શ્રી શયદાને આપણે ગઝલ સમ્રાટ તરીખે ઓળખીયે છીયે. પરંતુ જીવનના પ્રારંભ કાળમાં તેમને નાટય લેખનના એટલે શેાખ હતા કે તેઓ મુંબઇમાં નાટકની ચાપડીએ વેચતા રધુનાથ અને પાગલના તે મિત્ર. તે મૂળ ગઢડાના છે, તેમણે સંસાર નૌકા, કુમળી કળી અને વસતવીણા વિગેરે નાટકો લખેલા. તેમાંથી વસંતવીણા દેશી નાટક સમાજે ૬-૧૦-૨૭ના રાજ મુંબઈમાં રજુ કરેલ. મહેતા, બાબુભાઇ કલ્યાણજી એઝા ગિધુભાઇ ત્રિવેદી તથા જેતપુરના શ્રી વકીલ ઉત્તમચંદ મ’ગળજી દેાશી (કવિ મહાજન) તોંધનીય છે. મહાજન કવીએ જોગીદાસ ખુમાણ, કાદુ મકરાણી, વાનામારી, પ્રતાપછાયા વિગેરે બહારવટીઆએના જીવનપર નાટકો લખેલા. વઢવાણના રેવાશ કર પ્રભુરામ ત્રવાડીએ વાંકાનેર નૃસિંહ નૌતમ નાટક સમાજને પોતાના “સુરેખાહરણ” આપેલ. અને જુનાગઢના શ્રી મુનશી ગુલામઅલીએ પેાતાના જોહરે શમશીર” “ વાંકાનેર આર્યંતિ વધ*” ને આપેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy