SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલતા જીવન સાદુ અને સતેષી હતું નાની વયમાં શ્રી ત્રિજયગુપ્ત મૌ† :-અખંડ આનંદ'માં માતાપિતાનું સુખ ગુમાવેલુ' અને તે બે ભાઇ‘જ્ઞાનગોષ્ઠિ' વિભાગ દ્વારા, અને નવચેતન, રમકડુ, સંસારમાં છત્રછાયા વગરના થઇ ગયા. અનેક તડકા ખીજ, વગેરે સામિયકામાં, તેવી જ રીતે દૈનિકમાં છાયા વટાવીને મુશ્કેલીઓમાં પણ ધીરજ અને રાજકારણુ, અને પશુપક્ષી વિષેનાં તેમનાં સંખ્યાબંધ સહનશીલતા કેળવી સરસ્વતીની ઉપાસના ચાલુ લેખાથી આખુ ગુજરાત તેમને સારી રીતે ઓળખે રાખી. જીજીભાઇ નામના એક ચારણ કવિ પાસેથી છે. તેમને જન્મ પોરબંદરમાં ૧૯૦૯માં થયેલે. છ, વાર્તા, કવિતા વિગેરે શીખ્યા. માધ્યમિક શિક્ષણ પરખંદરમાં જ લઈ શ્રી વિજગુપ્ત મૌય` મુ`ખર્જીમાં અભ્યાસ કરી એડવોકેટ થયા ને સ મેળવી પછી પોરબ ંદર રાજ્યમાં ન્યામૂર્તિ જેવી ગંભીર જવાબદારી વાળી પદવી શેાભાવી. ’૪૨ના આંદેલનમાં તાકી મૂકી પ્રજાકીય જીવનમાં ભળ્યા તે આંદાસનમાં ભાગ લેવા માંડયા. ૧૯૬૪ થી જન્મભૂમિ પત્રમાં પ્રવાસીમાં લેખન પ્રવૃત્તિ ઉપાડી. પ્રકૃતિનાં લાડકવાર્યા' નામનું પક્ષ જીવનનું પુસ્તક, જ ગલની કેડી, મેાતના સામનેા, કવિના પરાક્રમે, શિકાર અને શિકારી, જાદુગર ખીર, તરાપ વગેરે તેમના પુસ્તક પુસ્તીકા જાણુ તાં છે ગુજરાત પ્રકૃતિ મંડળ, અને મેમ્બે નેચરલ હિસ્ટરી સેાસાયટીમાં તેએ :ધણા સમયથી સભ્ય છે. જન્મભૂમિના તંત્રી વિભાગમાં ને પ્રવાસીના સહાયક તંત્રી તરીકેની તેમની પત્રકારત્વની ક્રામગીરી પણ પ્રસિદ્ધ છે. આઈ નાગબાઈ અને જીજભાઈના આશિર્વાદથી મેશ્વાદભાઈની જીભે સરસ્વતીએ વાસ કર્યાં અને કુળ પરંપરામાં ઉતરી આવેલી સાહિત્યની સરવાણીઓ તેના મુખમાંથી નીકળી અને જીવનના અંતિમ દિવસા પય ત વહેતી રહી. તેમને જેટલું સાહિત્ય કે ટસ્થ હતુ. એટલુ' સાહિત્ય કાઇ સાક્ષરો પણ 'રું નહિ હોય. લેકસાહિત્યથી લ”ને શિષ્ટ શ્રથા, પીંગળ, સ ંસ્કૃત શ્ત્રકા, છંદા કવિતાઓ, રમુજી ટૂચક એ અને સાઠના ઇતિહાસના નાના મેટા પ્રસ ગે તેમની જીભે હતા પડછંદ ભાંધા, ગૌરવ, તામ્રવર્ણી ત્વચા, ભરાવદાર મુખ ઉપર શાભતી શ્વેત દાઢી, ઝીણી ઝીણી પણ તેજસ્વી આંખા, મર્માળી પણ મીઠી વાણી, પંડિત સુખલાલજી સંઘવી :-પડિત વાળા મેધણુંદભાઇ જ્યારે ખેલતા ત્યારે સમર્થ વિદ્વાને પણ માત્રમુગ્ધ થઇ ડાલી ઉતા બુલંદ છતાં તુકકવાળા કઢ અને હસતા મુખવિંદ્ર-સુખલાલનું નામ તત્વજ્ઞાનના ક્ષેત્રમ કે ણે ન સાંભળ્યુ હોય? જન્મ ઝાલાવાડમાં ૧૮૯૦ માં સાત ચે પડી ભણી દુકાને ખેડા. પંદર સોળ વષઁની વયે ખળયાના ફુગમાં અંધ થયા. પરંતુ સુખલાલજી તે ગુજરાતના રાહુલ સાંકૃત્યાયન જેવા પંડિતવર્ષ થવા સર્જાયા હતા. તેમણે જૈન સાધુ-સાધ્વી પાસેથી પ્રાકૃત તે સંસ્કૃત શીખવા માંડયું. ૧૯૦૪માં કાશી ગયાને ત્યાં વ્યાકરણુ, ન્યાય, સાહિત્યના ઊંડા અભ્યાસ કર્યો. પછી ગયા મિથિલા ત્યાં પણ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ કાવ્યા અને વાર્તા દ્વારા નીતિ, શુરવીરતા, દેશપ્રેમ ધર્મસેવા વિગેરેને પ્રચાર કરવાનેા છે અને ચારણુ એક સ્પષ્ટ વક્તા નિડર અને ન્યાયપ્રિય વ્યક્તિ છે તેમ માનતા. તેમના દીકનમાં તે નિષ્કામ, નિર્દે નિસ્વાર્થ અને નિર્મળ ચારણ હતા, મનુષ્ય હતા, ઋષિ હતા, દેવ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy