SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અને તત્વજ્ઞાનને અભ્યાસ કર્યો, ૧૯૧ થી ૧૯૨૧ના અને “જન્મભૂમિ' ના કાર્યકારી તંત્રી તરીકે ૧૯૪૬ વર્ષોમાં તેમણે જુદે જુદે સ્થળે જૈન સાધુમહારાજને સુધી કામ કર્યું. ત્યાર પછીના બે વર્ષ “સાંજ આગમ શીખવ્યા. ૧૯૨૨માં ગુજરાત વિદ્યાપીઠના પુરા- વર્તમાન ', અને '૫૧ થી ૧૨ સુધી 'જનશકિત’ ના તન્ય મંદિરમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. તંત્રી તરીકે પણ કામ કર્યું. છેવટે વળી પાછા ૧૯૩માં શાનિત નિકેતન તથા ૧૯૭૩ થી લગભગ દસ “જન્મભૂમિ'ના તંત્રી બન્યા. કેટલાંક કાવ્ય, નિબંધ અગિયાર વર્ષ તેમણે બનારસ હિન્દુ યુનિવર્સીટીમાં ને વાર્તાઓ તેમણે લખ્યાં છે. જીવનની કલા' અને જૈન દર્શનના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૪૭ “ગૃહજીવનની નાજુક કલા' એ તેમનાં પ્રગટ થયેલાં પછી અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં અષા પુસ્તકે છે. એક બે પરિચય પુસ્તિકાઓ પણ તેમની ૫ક થયા. કલમે લખાઈ છે. તત્વજ્ઞાનની અનેક શાખાઓ પર પંડિતજીનું શ્રી ચંદ્રકાન્ત શાહ પ્રભુત્વ અદ્ભુત છે. સન્મતિત, તાવાર્થસૂત્ર, યોગદર્શન, દર્શન અને ચિંતન, કર્મગ્રંથ, વગેરે ત્રીસેક ગુજરાત સમાચાર', વગેરેમાં દેશ અને દુનિયાના જેટલા પુસ્તકો અને ગ્રંથે તેમની ઊંડી વિદ્વત્તા અને વહેતા પ્રવાહ વિષે કટારો લખતા શ્રી ચન્દ્રકાન્ત આમૂવ વિચારણાના ધોતક છે. મુંબઈ યુનિ. માં શાહ મૂળ ભાવનગરના, જન્મ ૧૯૩૮ માં. ભાવનતેમણે હરિભદ્રસરી વિષે યુનિ. વ્યાખ્યાને પણ આપેલાં ગરમાં જ તેમણે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. દર્શન અને ચિન્તન” નામના તેમના પુસ્તકને અને બી. કોમ. થયા. ત્યાર પછી પી. ટી. આઇ.ના ૧૯૫૬-૫૭માં સાહિત્ય અકાદમીનું તે વર્ષના શ્રેષ્ઠ ભાવનગરના પ્રતિનિધિ તરીકે તેમણે થોડો સમય પુસ્તક તરીકે પારિતોષિક પણ આપવામાં આવ્યું છે. કામગીરી બજાવી, અને ભાવનગરમાં પહેલીવાર શરૂ થયેલા “સૌરાષ્ટ્ર સમાચાર' નામના દૈનિકમાં સમાશ્રી રવિશંકર વિઠ્ઠલજી મહેતા ચાર તંત્રી તરીકે જોડાયા. ૧૯૬૧ પછી “ગુજરાત સમાચાર'ના તંત્રી વિભાગમાં જોડાયા, ને પછી તે અમે રકન માહિતી કચેરી મુંબઈના પુસ્તક પ્રકાશન જન્મ ૧૯૦૪ માં ગાંડળમાં થયેલું. ૧૯૨૨ માં વિભાગમાં સહાયક સંપાદક તરીકે કામ શરૂ કર્યું, મેટ્રિક થયા અને ૧૯૨૭ માં સંસ્કૃત સાથે બી. એ. તેમની રાજદ્વારી બનાવો પરની કટારો બુદ્ધિમત્તા એનર્સની ઉપાધિ મેળવી. તે બાદ મુંબઈમાં એમ.એ. પૂર્વકની અને પૂરતા અભ્યાસ પછી લખાયેલી હોવાથી અને એલ. એલ. બા. ને અભ્યાસ કરવા સાથે ત્યાંની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા. ઘણી લોકપ્રિય છે. ૧૯૩૦ માં તેમણે સામ્યવાદને ઉડો અભ્યાસ કર્યો ને વિપુલ પ્રમાણમાં તેની ઉપર લખાયેલા ગ્રંથ શ્રીમતી ધીરુબહેન પંડિત વાંચ્યા. વચ્ચે વચ્ચે તેમણે હિન્દુસ્તાન પ્રજામિત્ર” પ્રજામિત્ર કેસરી', અને એડવોકેટ વગેરે જુદા જુદા જન્મ ૧૯૧૪ માં ભાવનગરમાં, બી. એ. ની પત્રોમાં તંત્રી તરીકે કામ કર્યું. વચ્ચે ‘આજકાલ’ ઉપાધિ તેમણે અર્થશાસ્ત્ર જેવા અઘરા વિષયમાં નામનું એક સાપ્તાહિક પણ તેમણે પ્રકાશિત કરવા પ્રથમ વર્ગ મેળવી પ્રાપ્ત કરી. મુંબઈની સ્કૂલ ઓફ માંડયું પણ તે લાંબું ન ચાલ્યું. પછી “પ્રવાસી' છકે નોમિકસ, લંડન સ્કૂલ ઓફ ઈમિકસ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy