________________
કવિ ોટાદકરે સૌરાષ્ટ્રને એ સ્વ’કુંજ સરખી અમ માતૃભૂમિ' તરીકે ઓળખાવેલ. ‘શ્રેણી પરે સતત ભારતમાત જેને ઊભી શ્રી વિમલ વારિધિને કિનારે,' એવુ સૌરાષ્ટ્ર એટાદકરને લાસ્યુ છે. અહીં કવિવર ન્હાનાલાલ્રનું સૌરાષ્ટ્ર વિશેનું કાવ્ય 'ચારુવાટિકા ' યાદ આવશે :–
‘રત્નાકર રત્ન ઝૂલે, ઝીલી જલદલમાં,
હિન્દદેવી કૂચાવે,
વાળી મુઠ્ઠી ત્રિરત્ના જડી, કટિ ધરીશુ, હેાય સૌરાષ્ટ્ર એવા.’
ખાટાદકર તથા ન્હાનાલાલની સૌ-ાષ્ટ્ર વિરાની કલ્પનાનું મરણુ પ્રેરે એવું સૌરાષ્ટ્રચિત્રણુ ત્રિભુવન વ્યાસે કરેલુ છે.
કવિશ્રી
* પ્રૌઢ સિંધુ પરે ગૂડતી પશ્ચિમે મધ્યમાં
એશિયાની અઢારી !
હિન્દદેવી તણી ક્રમર પર ચમકતી દૃઢ કરતી તીક્ષ્ણ જાણે કટારી ! ધન્ય ! હે ધન્ય! સૌરાષ્ટ્ર ધરણી.’
...
પ્રકૃતિનિરૂપણુ સાથે સંકળાઈ જતા કવિશ્રી વ્યાસના દેશપ્રેમ ગીરનાં જંગલ', સૌરાષ્ટ્ર” ઈ. કાવ્યામાં જોવા મળશે.
કલ્પનાના ચમત્કારવાળાં સૌરાષ્ટ્રવણું ના શ્રી વ્યાસે કરેલાં છે. સોરાષ્ટ્રનાં માનવીએ, સૌરાષ્ટ્રની પ્રકૃતિશાભા એના ઇતિહાસ અને એના શૌય ભાવ, ઇ ને હૃદયના પ્રેમથી ધબકતી વાણીમાં આ કતિ રજૂ કરે છે. અડીખમ ચૌ`ન બુલંદ ધીંગી વાણીમાં ભાવાપૂર્વક ગાઈ શકવામાં ત્રિભુવન વ્યાસની કવિ તરીકેની એક વિશેષતા રહેલી છે.
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મા
ગુજરાતી કવિએ'માં સૌરાષ્ટ્ર વિરાની પ્રીતિનાં ભાવકામળ વચને કદાચ સૌથી વધુ સંખ્યામાં ઉચ્ચારેલાં છે. કવિશ્રી ન્હાનાલાલે ( રાષ્ટ્રીય શાયર તરીક યથાર્થ રીતે પ્રસિદ્ધ થયેલા શ્રી ઝવરચંદ મેધાણી પાસેથી આષ્ણુને પ્રાદેશિક પ્રતિનુ કાઈ નાંધપાત્ર કાવ્ય નથી મળતુ તે આશ્રય જનક પટના લાગે છે.) કવિશ્રી ન્હાનાલાલને કાળરૂપી સિન્ધુને કિનારે ભવ્ય સુધીર રીતે ખ'સરી બજાવતા પૃથ્વીપ્રાચીન સૌરાષ્ટ્રનુ રૂપ ખૂબ સ્પર્શી ગયું છે.
• ગ્રીસરેમથી ય- જૂતાં, કુરુપાંડવાથી યે પ્રાચીન, સોમનાથ, ગિનાર, દ્વારિકા યુગયુગ ધ્યાનવિલીન ઊભીતે કાસિન્ધુને તીર બજાવે બ સરી ભવ્ય સુધીર.’
ગિરનાર ભારતના પટ ઉપરના પ્રાચીન વતા. માંના એક પર્વત; એની સત્રિમા સામનાથના મંદિરના કિનારે અનત કાળપ્રવાહી સાક્ષી પૂરતા તે ગાજતે સાગર કવિશ્રીની વાણીમા આ રીતે સાકાર થાય છે :
આવે ગિરનાર એઠે કંઈ યુગયુગના યેગી રોશપૃથી વૃદ્ધ; હાં તે અમ્ભાધિ ઉત્તે ભીષણ ગરજતેકાળનાં ધેર ગીતા.'
આવા પૃથ્વીવૃદ્ધ ગિરનાર વિશ્રીની કવિતામાં જુદે જુદે રૂપે ડાકાય છે- ગિરનારનું સ્થૂલ વર્ણન કરવું એ, સખત્ત, ન્હાનાલાલને ઉદ્દેશ નથી. ગિરનારને નિમિત્તે ભારતીય-સંસ્કૃતિશ્રીને તે પ્રશ'સી રહ્યા છે, તે સ્પષ્ટ છે એક સ્થળે તા ગિરનારને પલાંઠી લગાવીને મેસી ગયેક્ષા ભારત-વર્ષનાં સાક્ષત્ રાશીભૂત ભૂતકાળ તરીકે નિહાળવાની
www.umaragyanbhandar.com