SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વસુંદર કલ્પના કવિશ્રીએ આપી છે. એ રાશીભૂત નહાતાલાલે “શુરવીર સૌષ્ટ્રી યશવાન કચ્છનાં ભૂતકાળનો એક અંશ તે ગિરનારની તળેટીનો સાહસિક સન્તાન” ને પણ બિરદાવેલ છે. મહાનાલાલની અશાક ઈ. મહાન રાજવીઓએ કોતરાવેલ શીલાલેખ. કવિતામાં વિશહ દેશભક્તિ અને ઉચ્ચ ક ક્તની “ હા ! કાલરાશિ સરિખા ગિરિરાજતા તે, વિરલ એ સમન્વય થયેલ છે. ને એક ભૂતકણ ત્યાહ ચરણે પડે . પંડિતયુગ પછીના ગાળામાં સૌરાષ્ટ્ર પ્રશસ્તિનાં કાવ્યા પ્રમાણમાં ઓછાં મળે છે. પરંતુ છેક નજીકના રાજેન્દ્ર કે થઈ ગયા સખિ! ધમગાખા, ગાળામાં પ્રજારામ, શ્રીધરાણી અને મકરંદ પાસેથી તે કુલચન્દ્રની કથા ગુણવંતી ગાતે”“ર સૌરાષ્ટ્ર વિશેનાં સારા કાવ્ય મળે છે. ઝાલાવાડી ધરતી :રસની ને પુણ્યની ભૂમિ સૌરાષ્ટ્રને કવિ જુદી જુદી રીતે પ્રેમપૂર્વક લડાવે છે “સાગર સમ ‘વિરાટ જાણે ખુલી હથેળી સમયવ, ક્ષિતિજે ઢળતી ! સોરઠ તણી રે હિલોળા લેતી જેમ, એવું સેરઠની ભલે રક્ષ શુષ્ક દેખાય, પરંતુ પ્રજારામના હૈયે-- ભૂમિનું સસ્પેશ્યામલરૂપ તેઓ એક જ પંક્તિમાં 10ામ કવિના હૈયે એ જુદી રીતે વસી ગયેલી છે - આલેખી આપે છે, તે બીજી બાજુએ સૌરાષ્ટ્રની ભૂમિના વેરાન ભાગનું રૂપ, વિશિષ્ટ શબ્દવિન્યાસ સંન્યાસિની તણા, નિર્મળ શુભ વેશે ઉર મુજ ભરતી!' દ્વારા અર્થને આંબવા મથતી વાણીમાં નિરૂપી આપે છે : “વતનપ્રેમ, જન્મભૂમિપ્રેમ, રાષ્ટ્રને નામે ‘આડા ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પન્થ.” સામાન્ય રીતે જે લાગણીવેડા પ્રદર્શિત થતા હેય છે તેની સામે સચ્ચાઈનો રયુકારવાળી' “ ઝાલાવાડી અર્વાચીનકાળમાં સૌરાષ્ટ્રની પ્રતાપી એ ભારતની ધરતી – જેવી કૃતિઓને સરખાવવાનું શ્રી ઉમાશંકરે અનુક્રમે ૧૯મી સદી તથા ર૦મી સદીને ભરી દેતાં એગ્ય રીતે સૂચવ્યું છે. બે નરરત્ના પાયાં. “દયાનંદ અને ગાંધી -જન્મભૂમિ દયાનંદનાં ધામ, ગાંધીનાં ગીતા જીવન નિષ્કામ' કવિ કવિ શ્રીધરાણીએ જીવવા માટે ત્યાગવા લાયક * કવીશ્રી પૂજાલાલે સ્વામી દયાનંદ સરસ્વતીને સૌરાષ્ટ્રના બીજા મિરનાર તરીકે આ બનાવ્યા છે તે પક્તિઓ અહીં યાદ કરવા જેવી છે. “ના એક બે ગિરિ ગિરનાર તારા સૌરાષ્ટ્ર, એક અચલાત્મક સિદ્ધરાજ બીજો મહૌસ મહપિસ્વરૂપ, સારા આયત્વનું પ્રતિનિધિત્વ ધારનાર.” સ્વામી દયાના વિશેના શ્રી અરવિંદના એક લેખતા ભાવને ઉપરની પંક્તિઓમાં પડદે પડતા સંભળાય; “ સૌરાષ્ટ્રની વિષ્ટિ ભૂમિને આત્મા અને મિજાજ, ગિરિમુદ્રા, એનાં શિપ તથા ખા; ખા બધાંના અશે ત્યાનંદની પ્રકૃતિમાં પ્રવેશેલા હા. (બંકિમ-તિલક-દયાનંદ, પૃ-) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy