SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ (1) લેવા વિચાર્યું છે. ગુજરાત પ્રીતિ આમ તે રાષ્ટ્રપ્રેમને જે વિશિષ્ટ ભૂમિભાગમાં મનુષ્ય વસી રહ્યો છે. તે એક ક્ષેત્રય (રીજીઓનલ) આવિષ્કાર ગણાય એ તે તરફ પ્રીતિ ધરાવવી, એ મનુષ્યની ખૂબ પ્રાચીન ક્ષેત્રીય આવિષ્કારનું પણ સૌરાષ્ટ્ર ભક્તિનાં કાવ્યો કાળથી દેખાતી એક લાગણી છે. આવી ભૂમિ રૂપે એક વિશિષ્ટ સ્વરૂપ અર્વાચીન ગુજરાતી પ્રીતિના સ્થાનિક અંક હોઈ શકે. ભારત દેશ એ કવિતામાં પ્રગટેલું છે. અને અખંડ સ્વરૂપનો ભાસતા હોય ત્યારે પણ ભારતવાસીની દેશપ્રીતિનાં મૂળ સ્થાનિક સ્વરૂપનાં - કવિ નીલકંઠ જીવતરામે સૌરાષ્ટ્ર દર્શન રહી શકે ખરાં અને એમાં કાંઈ અજીતું નથી. 0 સુરત (“કાવ્ય કમલાકર', ૧૮૯૭) માં નર્મદ મનુષ્યને દેશપ્રેમ પ્રાદેશિકતાના માધ્યમ દ્વારા વિસ્ત કાવ્યની ઢબે સૌરાષ્ટ્ર વિશે દુઃખટ્ટાર કાઢેલા છેરીને સમગ્ર રાષ્ટ્રની કક્ષાએ પહોંચવા માટે સામાન્ય રીતે મથતે દેખાય છે. ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં શા સેરઠ હરા હાલ ! બગડતા કાળ. આમ બને તે સ્વાભાવિક ગણાવું જોઇએ. બન્યા દુઃખદાઈ, રે! કહી ગયા ધન માન અને મરદાઈ, ભારતમાં સાંસ્કૃતિક એકય છે ખરું, પણ વૈવિધ્યને આ ભરતભૂમિમાંય, સહુજન ગાય, મહિમા તારો, સાચવીને પ્રગતું એ એક્ય છે. ભારતના દરેક તું તેજવંત ચહુદિશ ચળકતે તા.' પ્રદેશને એની વિશિષ્ટ સંસ્કૃતિક અસ્મિતા પ્રાપ્ત થયેલી છે. એ વિશિષ્ટ અસ્મિતા, અલબત્ત, ભારતની પ્રજાહિત પ્રત્યે બેદરકાર રહેતા દેશી રજવાડાંઓનાં પ્રજાહિત પ્રત્યે મકર સામાન્ય સંસ્કૃતિક અમિતામાં ઓતપ્રોત થયેલી છે. કેટલાક રાજવીએ ને વ્યવહાર જેઈને નીલકંઠ ગુજરાતની અને ગુજરાતના એક વિશિષ્ટ અંગરૂપ જીવતરામને એક આદર્શ રાજવી તરીકે રાખે ગાર સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતા આખરે તે એક યાદ આવે છે. વાયુમંડલ જેવી ભારતીય સંસ્કૃતિના અ ન્ય ભાગરૂપ છે. એટલે કવિ જ્યારે ગુજાત-સૌરાષ્ટ્રના * કયાં ગયે રાવ ખેંગાર ?... પ્રકૃતિ સૌંદર્યને એના જનજીવનની મેહકતાને, એના દુખી પ્રજા કરે પોકાર. કુટુંબ-જીવનનો માધુરીને, એના ઐતિહાસિક વૈભવ અને વારસાને નિહાળીને જ્યારે રાચી ઉઠતો ય કવિ દલિત ઈ સ. ૧૯૦૯માં રચાયેલા એક તથા એ વિશેનું કાવ્યક્ષમ ઉચ્ચારણ કરતે હેય કાવ્યમાં સૌરાષ્ટ્ર ની લાક્ષકિત વર્ણવતી વેળાએ ત્યારે પ્રકારમંતરે એની રાષ્ટ્રીય અસ્મિતાને જ આવિ કહ્યું છેભૂત કરી રહ્યો હે ય છે, એમ સમજવું જોઈએ. આવી સ્વસ્થ પ્રાદેશિક પ્રીતિ ભારતમાં રાષ્ટ્રીયતને અમે તે કાઠિયાવાડી સરલ સૌરાષ્ટ્રવાસી!...રેલી મૂલાધાર બની રહેલ છે. કસુમ્બલ રંગ નયને, ચેતના જ જગાવિ !” '( આ પંકિતમાંને લલિતજીએ જેલો શેના કેટલાંક કાવ્યનો પ્રાદેશિક- “કમ્બલરંગ' શબ્દ અનુગામી કવિ મેધાણીને એક • ભકિતની કૃતિઓ તરીકે અહીં ટ્રે ઉલ્લેખ કરી પ્રિય શબ્દ બની ગયેલ ). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy