SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૦૦ : - ધન્ય છે આ ગિરનાર અને ધન્ય છે ગિરનારને સહેજ નાની માણેક તેપ પડેલી “નીલમ' અને ધારણ કરનાર સોરઠ ભૂમિ ! આ ગિરનારની આજુ “માણસ” નામ કેટલા સુંદર છે. પરંતુ તેમનું કદ બાજુના ગામડાઓમાં “સોરઠનું સ્વરૂપ સ્પષ્ટ પણે અને કાર્ય ભર્યા કર. અહીં પાસેજ ગુફાઓ, મસ્જિદ નિખરી રહ્યું છે, ભેંયરાં વગેરે છે. હાથી ઘેડા બાંધવાની સેનાને રહેવાના તથા દારૂ ગાળા ભરવાનાં ગુપ્ત સ્થળો છે જુનાગઢને પોતાને ઈતિહાસ છે. નવાબશાહીની પ્રતીક ઇમારતો આજે પણ ઉભી છે. સુરા સુંદરી જુનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો અને અને રિકોના શોખીન શોકે કળાના પણ આશિક દામોદર ભગવાનનું મંદિર જેમાં ચતુભ જ મૂર્તિ હતાં. હિન્દુ મુસ્લીમ મિશ્ર વાસ્તુકલાના ભવ્ય નમના પ્રાચીન અને દર્શનીય છે. રૂ૫ રાજમહેલ પિતાના ગર્ભમાં ઈતિહાસ સમાવીને ખડાં છે. જુનાગઢથી ગિરનારની ભૂમિ પવિત્ર તીર્થ ભૂમિ છે. સુવર્ણ રેખા નદી પાર કરતાં દામોદર કુંડ પાસે જીન ગઢને ઉપરકેટ ઇતિહાસનું જીવંત ખંડિયેર મહા પ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની રેવતી કંડ ઉપર જેવું છે. રાણકદેવડી-રાખેંગારને પ્રાચીન મહેલ બેઠક છે. પુર્વ બાજુ દામોદરજીનું ભવ્ય પ્રાચીન અને મરિજદમાં ફેરવાઈ ગયેલ છે. નવઘણ કો મંદિર છે. આ રસ્તે રામદેવપીર ની છત્રી ઉપરાંત ઉપરકેટની અજાયબી પમાડે તેવી વસ્તુ છે રાજા ભવનાથ મહાદેવ, મૃગીકુંડ, ભવનાથનું ચેરસ નવઘણને ખોદાવેલ આ પ્રાચીન એતિહાસિક અને તળાવ વગેરે દર્શનીય છેસૌથી વિશિષ્ટ અને ભવ્ય કુવો વિશિષ્ટ છે– ઐતિહાસિક અને અશોક દ્રદામત તથા સ્કંદગુપ્તના સિલા લખે છે. બ્રાહ્મી લિપિ અને પાલિ ભાષામાં અડી ચડી વાવને નવઘણ કુવો ! સમ્રાટ અશોકના ધર્મશાસને કાતરેલ છે રુદ્રદામનને ન જોયાં એ જીવતો મૂઓ !!” લેખ સંસ્કૃતમાં છે. આ બન્નેની વચ્ચે રકંદગુપ્તને આ દુર્ભેદ્ય ગઢમાં મહંમદ બેગડાએ ઘરે નાખ્યો. લેખ સંરકૃતમાં છે. ૨૨૦૦ થી ૧૬ ૦૦ વર્ષ વચ્ચેના રાજા માંડલિક બહાદુરી પૂર્વક બારવરસ સુધી લો - લેખે આજે પણ આબાદ ઇતિહાસ આપે છે. હિન્દુ રાજએની જવાંમર્દી છતાં તેઓને પરાજ્ય ભારતમાં હિમાલય અને સૌરાષ્ટ્રમાં ગિરનાર સાંપડ્યો. વાદળથી વાતો કરતાં અને આકાશના આલિંગન આ પહાડની નીચે પહેલાં પ્રસિદ્ધ સુદર્શન કરતાં ખડા છે. માળી પરબ પછી શ્રીરામ મંદિર તળાવ હતું. ઉત્તરે નચે ખાપરા કટિયાનાં ભેયર આવે છે. ગુરૂદત્તાત્રેયનું નાનું મંદિર વટાવતાં પણ જોવા જેવાં છે. આ બધાંની પાછળ ઈતિહાસ અઢાઈ વિકટ બને છે. જમણી બાજુની ભીતમાં રહેલો છે. પથ્થર પર કોતરેલ શિલાલેખ છે. પ્રથમ જેને ઉપરકેટમાં જૈન દેરાસર, મદિર તથા ધર્મશાળાઓ ઉપરકેટની ફરતે લોખંડની તોતિંગ તે પે છે. મંદિરનું શિલ્પ સ્થાપત્ય જોવા જેવું છે. પડેલી છે. કોઈ કાળમાં તેઓ આગ વર્ષાવતી હતી પાલિતાણા તથા દેલવાડાના શિ૯૫ જેવું, આગળ જતાં મુસ્લિમ સંસ્કૃતિની ભારતને ભેટ સમાન આ ગૌમુખ ગંગાના ટાંકા છે. જટાશંકરની ધર્મશાળા શાંતિસ્વરૂપા ઇતિહાસની કરૂણ મૃતિમાં મૌન ધ્યાન ખેચે છે સામાકાકાની ધર્મશાળા પણ સારી મૂક બની દર્શકોના કુતૂહલની વૃદ્ધિ કરે છે, નીલમ કહી શકાય. ગિરનાર ઉપર સર્વે પ્રથમ અંબાજી તોપ ઉપર અરબી લિપિમાં લખાણ છે. બાજુમાં જ માતાનું મંદિર-આવ છે. અહીંથી પૂર્વ બજૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy