SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ બેય સાથેજ પડે. હવે આપણે ત્રીજા પ્રકારનું ચિત્ર સાધુ ચરિત શુભ સરિસ કપાસુજોઈએ. એનો એ પ્રકાર છે કે જે ભીંત ઉપર નિરસ વિશદ ગુનમય કદ જાસુ. ચિત્ર હોય તે ભીંત પડી જાય ને ચિત્ર ઉભું રહે. ભીંત પડી જાય છતાં પણ ચિત્ર એમજ રહે એમ આજ વાત આપણા લોકસાહિત્યમાં પણ સરસ આ માણસને એક દિવસ જાવાનું છે. વયાં જાશે રીતે કહી છે. પણ તેનાં કામ કાયમ રહેશે. બગલાં ઉડી જાશે પણ પગલાં પડયાં રહેશે નરસિંહ મહેતા રૂપી ભીંત પડી ગઈ પણ તેણે દોરેલું ચિત્ર કાયમ છે. "વૈષ્ણવ સરવર તરવર સંતજન, ચોથા વરસે મેડ; જન તે તેને રે કહીએ.” મીરાંની ભીંત પડી ગઈ પર ઉપકારને કારણે, ચાર ધરિયા દે. પણું ચિત્ર છે. તુલસીદાસની ભીંત પડી ગઈ પણ ચિત્ર છે. ગહસ્થી ધર્મ શું કહેવાય તે વતું એક વૃક્ષો, સરોવર, સંત પુરૂષો ને વરસાદ આ ચિત્ર જુઓ. શેઠ શગાળશા ને ચંગાવતી, ચેતીઓ ચારેએ પરઉપકારને કારણે જ દેહ ધરેલ છે. એ વયાં ગયાં છે પણ તેમનું ચિત્ર હજું એવું ને એવું જ છે. એક આપણે દુહે છે - ગીત સહે તડકા પ્રથમ તિ, અવરને છાંયડી દેવા, (છતાં) ન કરતાં વૃક્ષ બકવાદે, ભીંત્યું ચળશે ભવણું, પણ ચીંતર ચળશે ના; જીવન ઉપદેશ છે જેના કેને કમજો ! કોણ જે વડે કલ્યાણમલ ! (કાગવાણી ભા. ) આમ જુઓ તે આ આપણું આધ્યાત્મિક બીજાને છાંયે આપવો હોય ત્યારે પિતાને તત્વજ્ઞાન કહેવાય અથવા મોટી ફીલસોફી કહેવાય. તડકે સહેવો જ પડે, લેવો જ પડે ને તેજ બીજાને ગંભીર વાત સહેજપણે કહેવી ને સહેવી ને મનમાં છાંયો આપી શકાય આ વસ્તુ એકલા વૃક્ષને જ માટે આઘાત ન લાગે એવી રીતે કહેવી ને સહેવી એ નથી, આપણા સૌને માટે એ ઉપદેશ છે. ભગતે હેલું કામ નથી. આપણા લોકસાહિત્યમાં આવી બાપુ કવિ કાગ કહે છે કે:સરળ રીતે કહ્યાનું ઘણું જોવા મળે છે. એક વેણ જ માણસને બસ થઈ ગયાને આપણા સાહિત્યમાં પ્રેમી તળાવ તણું હે પાણી ! વણુ કાખલા છે તે એક વેણે વૈરાગ્ય ઉત્પન્ન થતાં તમે સાથે મળી સંપી રહેજો જ સર૫ કાંચળી ઉતરે એમ બધું છોડીને અલખ આથડજે હસતાં હસતાં (પણ) ધણીની આરાધનાને ઊજળે રાહ ઉજવાળતા અનેક પાળ તણું રક્ષણ કરો. દાખલા આપણું સાહિત્યે આપ્યા છે. રામાયણમાં : એક પાઈ છે, મહાત્મા તુલસીદાસજીની એ ખૂબી હે તળાવનાં નીર ! તમે પાળના બંધનમાં છે કે ચોપાઈના ચોથા ભાગમાં કથા વર્ણન ને ચેથા હસતાં હસતાં રહેજે. ને પવનને હિલે ચડે તે ભાગમાં માણસની જીવન જીવવાની કળાનું વર્ણન પણ હસતાં હસતાં પાળ સાથે અથડો. ને ખરે એવી એપાઈ જોઈએ – કાર્ય તેનું તેને બતાવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy