SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ગીત નહેર તણી હદમાં રહીને કરજો, વિધવિધ રૂપે વિચરજો, કહ્યુ મૂળ વેષે જીવ જીવન મની, '' ભૂખ્યાં પેટ સદા ભરજો. ભૂખ્યા પેટ સદા ભરજો ” આપણા એક દુહા છેઃ— । કરમાં પેરે કડાં, પણ પર પર કર કરે નજી; ઈ માણસ નંઈ પણ મ, સાળુ` સારઠીયા મો. લેક કવિ કહે છે કે એવા માણુસને હરતુ ફરતુમડુંજ જાણુવું. કારણ કે બધી અધરી વસ્તુ છે. પૂજ્ય પિંગળશી વેણ જોઇએ. બજારે આ બાપુનાં વિત વાપરવાનુ તે રણ ચડવાનુ એ નામાનાં ક્રામ નથી, ખાવાનુ ખવરાવાનું, રણુમાં લાવાનું ધવરાવાનું એ એ નામર્દોનુ કામ નથી. કવિશ્રી ત્રાપજકર ગાહિલવાડની અસ્મીતામાં કહે છે કે: ગીત સુકા ા પાડેાશીના માળને માટે ૨, મુઠી ચણુ નાખતા જાજે રે, તુને મળ્યુ હોય તે આપતા જાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગીત અરે આ તે મંત્ર જેવું ગીત છે. તે આગળ જોઈએ: તખાના છાંયડા થાજે, ગરીમાને ૪૨૨ માળવા થાજે રે; જેને આથમ્યા સૂરજ એની ડેલીએ જઈ, ગીત શાનાં સાંભળાવતા જાજે રે. જ્યાં પહેલાં સૂરજ તપતા અને હવે આથમી ગયા છે એવાઞની ડેલીંગ જઈને ઉષાનાં ગીત સભળાવજે કારણ કે એજ ખરા દુઃખી છે. ગીત આગળ ચાલતુ જાય છે. ગીતના પ્રવાહમાં આપણે પણ તણાતા જઈએ છીએ. એમાં વમળે જઈ ચડેલું નાવ ક્રાઈનું, ધીરેથી હસરત જશે રે તુ તે મળ્યું હોય તે, આપતા જાજે ૧... મંદિર હોય એવડા ગર્ભ ભાગ ન હેાય તે ગભ ભાગ હાય એવડા ઘુમ્મટ ન ડેય ને એ પ્રમાણમાં ખારી બારણા પણ નાના હોય. મકાન જેવર્ડ બારાત ખારા ન ઢાય તે ખારી ખારા ડાય એવડી સાંકળ નકુચા ન હોય મૈં સાંકળ નકુચા હોય એવડુ તાળુ ન હોય. ૧૫ ફુટ પહાળું તે ૧૨ કુટ ઉંચુ તાળું એ કયાંય નથી, એમ નકુચા ને સાંકળ જેવડું તાળું ન હોય તે તાળા જેવડી કુચી ન હાય. સેખાઇ સવારના પ્લેટના મકાનને સાચવનાર ચાવી તા દાઢ એ ઈંચની જ હોય છે. એમજ કું છે શ્રી ત્રાપજકરના ગીતમાં મદિરની ખરી રોભા તે દિર ઉપરના સાનાના કળશની છે ને કળથ એક ડાય. હવે આવે છે કળસ જેવી ગીતની કડી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy