SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૬૮ : પખવાજ વાદનાચાર્ય શ્રી વિઠ્ઠલદાસ વી. શ્રીમતી પ્રજ્ઞા શાહ ઇત્યાદિ..ઇત્યાદિ સંગીતની બાપોદરા :- સૌરાષ્ટ્રના મારડ ગામમાં જન્મ સૌરભ ભાવનગરમાં પ્રસરાવેલ છે. મેટ્રીક સુધી અભ્યાસ કરી સંગીત પ્રત્યે પ્રેમ હેવાથી વિદ્યાભ્યાસ તરફ મન લાગ્યું નહિ સંગીતના શ્રી વિરાણીએ સંગીતની સાથોસાથ ચિત્રકલા પ્રારંભિક સરકારે તેમના પરિવારમાંથી પ્રહણ દર્શનમાં પણ પોતાને પ્રાણ પુર્યો હતો. “ચિત્રકલા કર્યા હતા ત્યાર પછી તેઓ પોરબંદરમાં આવા દર્શન” નામના તેમના સાત ભાગોનું પ્રકાશન પણ ભારતના ખ્યાતિ પ્રાપ્ત સંગીતના મહાન પંડીત ધણુંજ પ્રશંશનિય છે. શ્રી દ્વારકેશ લાલજીનું શિષ્યત્વ સ્વિકારી સંગીતનું ઉચ આરાધન સતત દસ વર્ષ સુધી કર્યું અને શ્રી વિરાણીજીએ ડોલરી, પુનમરાત, હિમરેલા, ભારતીય સંગીત ક્ષેત્રમાં સંગીતની પ્રાવિધ્યતા પ્રાપ્ત દયાદિ પોતાની કાવ્ય રચનાઓ દ્વારા સારાએ કરી, તેઓએ હવેલીઓમાં પ્રસારિત થતાં સંગીત ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ઉપરોક્ત ત્રણ પ્રથાનું સંગીત કાવ્ય રચનાઓનું પ્રકાશન પણ થઈ ધવ પદ, ધમાર, ઇત્યાદિ ગાયકીનું પણ અદયન ગયું છે. જે તેમની અમર કાવ્ય કૃતિઓ છે કરી સમાજમાં ગાયકીની ઉત્તમ રજુઆત કરેલ છે. તેઓ મૃદંગ, તબલા, હારમેનિયમ તથા ગાયકીના શ્રી સપ્તકલાનો મહાન સંગીત સિતારે શ્રી ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. ભાવનગર મહિલા જગદ૫ ૭-૧૬ના રોજ સંગીત ગાંધર્વરાજના કેલેજમાં સંગીતના આચાર્ય પદને શોભાવે છે દુનિયામાં ચાલ્યો ગયા. વાલિન વાદન સમ્રાટ શ્રી જગદિપ સંગીત અને નૃત્યઅલંકાર શ્રી ધરમશીભાઈ ડી. વિરાણી ” : એમ. શાહ :- જન્મ તા. ૪-૫-૧૯૨૪માં થયો. “સુરના તારે મિલાવી, “જગદિપ” તું ચાલ્યા ગયે, દક્ષિણામૂર્તિમાં વિનીત (મેટ્રીક) તથા શાંતિનિકેતનમાં “સંગીતની જ્યોત પ્રગટાવી, દુર મંઝિલ તું ચાલ્યા ગયે” ઇન્ટર સુધી વિદ્યાભ્યાસ કર્યો હતો. શિશુ વયથી –શ્રી યશવંત ભટ્ટ સ ગીત તથા નૃત્ય પ્રત્યે સહાનુભૂતિ હેવાથી વિદ્યાભ્યાસ તરફ લક્ષ લાગ્યું નહિ. સ ગીત તથા નૃત્યના જન્મ તા. ૧૭–૧૨–૧૯૧૭ના રોજ ભાવનગરમાં સંસ્કારની ભાવના સિદ્ધ કરવાની પ્રેરણા જીવનમાં થયો હતો. વિદ્યાભ્યાસ ઇલેકટ્રીક ઈજીન્યરીંગ (રેડીયો) જાગૃત થવા લાગી ને કર્યો હતો. શશ વયથી સંગીત પ્રત્યે પ્રેમ ભાવના હોવાથી સંગીતની શિક્ષા વાવેલિન વાદનાચાર્ય શ્રી નૃત્યાભ્યાસની પ્રારંભિક શિક્ષા શાંતીનીકેતનથી હરિભાઈ શર્મા પાસે સંપાદન કરી, વાયોલિન વાદનમાં શરૂ કરી. ત્યારબાદ “કથકલી” નૃત્ય માટે મલબારમાં ઘણીજ પ્રાવિયતા પ્રાપ્ત કરી, મુંબઈ, દિલ્હી, મદ્રાસ, શ્રી કાજુ નાયર પાસે એક વર્ષની નૃત્ય શિક્ષાની ઇત્યાદિ રેડીયો સ્ટેશનેથી વાયોલીનના પ્રેગ્રામ તાલીમ લીધી. અને ૧૯૪૩માં શ્રી ઉદયશંકર કચર પ્રસારિત કર્યા હતા. વિરાણીજીએ તેમનું સારૂ એ સેંટરમાં વિદ્યા અભ્યાસ કરી નૃત્યની સાધનામાં જીવન સંગીતની મહાન સાધનામાં વ્યતિત કર્યું હતું. ધણી જ પ્રાવિધ્યતા પ્રાપ્ત કરી, ભરત નાટયમની શ્રી સંગીત સમ લાસગીતની આપના નૃત્ય કલા તરફ આપનું ધ્યાન ખેંચાયું. ભરત શુભ હસ્ત દ્વારા સ્થાપિત કરી, અનેક સંગીત શિષ્ય નાટયમનો નૃત્ય શિક્ષા મદ્રાસમાં આપને શ્રીમતી શિષ્યાઓ તૈયાર કરી ભાવનગરમાં સંગીતને શુભ રૂખમણીદેવીને શિષ્ય શ્રી રાજગોપાલ પાસે ગ્રહણ સ દેશ પ્રસરાવ્યો. આપનું શિષ્યવૃદ શ્રી ભાર્ગવ કરી. ત્યારપછી કથકની મહાન નૃત્ય સાધના શ્રી પંડયા, પુનિત વૈઘ, શરદ પંડયા, તરુણ મહેતા, સુંદરલાલ ગાંગાને “વડોદરા સંગીત યુનિવર્સિટીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy