SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિય જ્ઞાાંતમાં થયા હતા. સૌરાષ્ટ્ર એ તા સિદ્દો અને સતાની ભૂમિ છે. તેમાંયે ખરા પ્રદેશ એની જવાંમર્દી અને અટકીપણાની હજીએ શાખ પૂરે છે રામખાઈ માતા અડવાણા ગામે રહેતાં. સમથ સતા રવિસાહેબ, મારાર સાહેબનાં અનુયાયી હતાં આ જન્મ બ્રહ્મય વ્રત પળી યોગ તત્ત્વની સાધના ઉચ્ચ કાટી પામ્યાં હતાં. ખીલખા આનંદાશ્રમના સ્થાપક શ્રીમાન નથુરામ શર્મા કે જે નાથ ભગવાનના નામથી ઓળખાય છે, તેમણે અડવાણા ગામે શિક્ષક હતા ત્યારે રામબાઈ માતાના આશ્રમે સત્સંગ કરવા જતા. અને જ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરેલી. આજે અડવાણા પાસે દહે ગામમાં તેની સમાધી છે. અને સહુ રામગુરુ તરીકે ઓળખે છે. રવતણખી ભક્તના જન્મ જુનાગઢ પાસે મહાન મજેવડી ગામે લુહાર જ્ઞાતિમાં થયા હતા સમથ દેવાયત પંડિત રથ ઋને પ્રવાસે નીકળેલ રસ્તામાં રથને ધરે તુટયા. દેવતણખી લુહારે તે સાંધી આપ્યા. ત્યારથી દેવાયત પંડિતના સસથી દેવતણખી તેમના શિષ્ય બન્યા અને પરમ ભક્ત થયા. આજે પણ સમસ્ત લુહાર જ્ઞાતિ મવડીમાં તેમની તથા તેમના પુત્રી લીરલબાઇની સમાધીનાં દર્શન કરી ધન્ય બને છે. સત માનસ્વામીને જન્મ વીસાવદર પાસે ખાંભા ગામે થયા હતા. નાનપણથી જ શીતળાના રંગમાં આંખ ગુમાવી હતી. મેદરાર સાદેખતા શિષ્ય ગોપાલદાસજી મહારાજે આ અધ બાળકને ઉડેરી 202 ના વિશ્વનું સિંચન કર્યું અને કલ્લાનાં મહાન વિદ્યાન અન્ય સમય ગાયક હતા. વડાલની જગ્યામાં રહેલી સમાધી આજે પણ તેની સાક્ષી પુરી રહેલ છે. હતા. પરબની પ્રખ્ય.ત જગ્યાના સ્થાપક સત દેવીદાસ રગતષીતિયાં અને કાઢીયાંની સેવા પોતે જાતે કરતા. જુવાન આહીર કન્યા અમરબાઈ સાસરે જતાં, રસ્તામાં પરખની જગ્યાનાં દર્શન ગયેત્ર અને સત દેવીદાસની સેવા નિષ્ઠાથી આકર્ષાઈ સસારના ત્યાગ કરીને આ જન્મ તેની સાથે રહ્યા અને રકતપીતવ ળા માણસોની સેવા સ્વીકારી. સત દેવીદાસના ધણા શિષ્યા હતા. અમરખાઈ, સાદુળ, છાણુદ્રાસ, રૂડી કરમણુ વિગેરે આજે પણ ભેંસાણુથી બે માઈલ દૂર પરબની જગ્યામાં તેમની સમાધી પુજાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગીગા ભગતના જન્મ તારી રામપર ગામે ગદ્દઈ કુટુંબમાં થયા હતા. ચલાળાના સમથ ભગત આપા દાનાન' જગ્યામાં નાનપશુથો જ ઉર્યો સેવાભકિતને આ આપા જ્ઞાના પાસેથી મેળવી સતાધાર નામે સસ્થા બાંધીને રહ્યા. ગૌસેવા, ગરીબસેવા, અયચી વ્રત એ એના જીવનના મુખ્ય ધ્યેય હતા, અમરેલી, બળ પુરુ, માંડવડા, બગસરા, ભલગામ તે સરસઈગેરે ગામાએ આવાં જ સેક્રમે તેણે ખાલ્ય કુંભાર જ્ઞાતિના કરમણુ ભગતને પેતાને આ અમુલ્ય વારસા સાંપી છતાં સમાધી લીધી. વીસાવદરથી ચાર માઈલ દૂર સતાધાર નામે રેલ્વે સ્ટેશન છે. ત્યાં હુજારો લાકા યાત્રાર્થે જાય છે, અને આપા ગીગાની સમાધીનાં દર્શન કરી માન્યતાએ પૂર્ણ કરે છે. ભક્ત સુતી લીરબાઇમાને જન્મ પોરબંદર પાસે મે.ઢવાડા ગામે ક્ષત્રિય મહેર જ્ઞાતિમાં થયે હતેા. પ્રખ્યાત સંત દેવીદાસના શિષ્ય જીવદ્દાસ મેદવાડા અધગામે રહેતા તેમના સત્સંગોલી-ખાઈ માતાએ વૈરાગ્યની ઉચ્ચત્તિ કેળવી બરડા પ્રદેશના એક પૂજનિય માતા અન્યાં. માણાવદર પાસેના કારડી ગામના મહેર જ્ઞાતિના નથુ ભગત તેમના શિષ્ય હતા, આજે પણ મેઢવાડા, રાણાકડાણા અને કાટડી ગામે સત દેવીદાસના જન્મ રબારી જ્ઞાતિમાં થયા તેમનાં સ્મારક છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy