SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંદલા અપાતા અને મહારાજા સાહેબની મંડપમાં હાજરી હાય એ બધુ જતું કરીને સ્પષ્ટ વાતા રહેવામાં અને પ્રજાના ન્યાયી પ્રશ્નોને સમજવામાં આ લેિર આદમીએ હંમેશા પ્રયત્નો કર્યા છે. મ્યુનિસિપાલીટી સાથે વારંવાર ઘણુંમાં આવવું' પતું હતું. આવા વીર, ધીર અને અતિશય પ્રેમાળ જીવનનીં સદા પ્રેરણા પાનારા શ્રી વૃજલાલભાઇ રોડ પોતાની ચસવી કાર દરમ્યાન રાજ્ય અને પ્રશ્નના સહકારથી ૨૫ થી ૩૦ દુજાનું એક એજ્યુકેશન ક્રૂડ ઉ કરેલું, જેવા વ્યાજમાંથી હજુ પણ સ્કાલરશીપ અપાય છે. એવુ જ એક બીજી ફંડ પટ્ટી શિષ્ટ પદારેદુગુ સ્મારક ફંડ ઉભું કરેલુ. જેમાંથી ભાવનગરની પ્રજાને હુન્નરઉદ્યોગ માટે મા મળતી રહી છે. એવી જ ખીજી ઇમારતા. તખ્તસિંહજી મહાજન સાનિક ધર્મશાળા, સેનેટારિયમ, ગામના તળાવમાં શાભતી ગ'ગાદેરી, વૈષ્ણવ મહાજનના વડા, ભીડભંજન પાસેને ચબુતરા, સિદ્ધસર પાસેના ઢારને પાણી પીવાના અવેડા એ બધા તેમની જહેમત, અને નિસ્વાર્થ સેવાના પ્રતીક છે જેમાં તેમના હિસ્સો એક યા ખીજી રીતે પૂરાયેલા છે. નૃ. શેટમાં ધમ પ્રત્યેના ભક્તભાવ એવા ગજઅનેા હતા કે તેઓ પોતાના જુવાનીન! રિસેસમાં પશુ સાધુ સતાના સમાગમમાં કાયમ રહેતા. સવાર સાંજ મદિરે જવુ, રામાયણુ જેવા પ્રથાનું નિયમીત અધ્યયન, ધરના ખાળાને ધાર્મિક શિક્ષણ, સંસ્કૃતનુ જ્ઞાન અને ઉચ્ચ વિચાર મળ્યા કરે તેની સતત કાળજી રાખતા. તેમના જીવનના આચાર-વિચાર પહેરવેશ વિગેરે તદ્દન સાદા હતા. વ્યાપરમાં પણ અને તડકા છાયા જોયા પણ જીવનમાં નિતિમત્તાને હંમેશા સ્થાન આપ્યુ. સિદ્ધાંતથી ડગ્યા નહિ. પૈસા ૧૯૩૪-૩૫માં આડ હાઈસ્કુલમાં એક ખાતર કુટુંબની ખાનદાનીને જરાપણ ઝાંખી ન હરિજનને દાખલ કરવાના પ્રશ્ને સત્યાગ્રહ કરીને પડવા દીધી. એ પૈસા પાસે હતા ત્યારે પણુ લક્ષ્મીની પણ એ નિણ્યમાં ફેરફાર કરાવ્યા હતા. ૧૯૪૨માં મદભરી છાંટને જીવનમાં ૨૫ પશુ થવા દીધા. લાઠીચાર્જ વખતે બહેન દીકરીઓની આબરૂ લુંટાતી નહિ. આવી : પડેલા કપરા સમયમાં પશુ તે ત્યારે અત તરાયભાઇને કહીને પૂરતા અંદેખત અડીખમ વીરને છાજે તે રીતે ઉભા રહ્યાં અને કરાત્મ્યા હતા. પેાતાનું ચારિત્ર્ય અણીશુદ્ધ જાળવીને જીવનમાં સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૪૨માં ટર્મીનલ ટેકસ નાખતા એ ટેકસને સખત વિરોધ કરી પટ્ટણી સાહેબની ખફગી વહારી લીધી એટલુ જ નહિ પણ પ્રજાકીય કામેા કરવા જતાં બીજું ધણુ સહન કરવુ પડયું છતાં પ્રજાપક્ષે રહીને કામ કર્યાના સ ંતાષ માણ્યા. કંટ્રોલના સમયમાં એડવાઇઝરી કમિટિમાં રહી તેવા કપરા સમયમાં પ્રજાને અનાજ-જીવનજરૂરીયાતની વસ્તુઓ મળતી રહે તેવી ખાતા મારફત વ્યવસ્થા કરાવવામાં ઘણા જ અગત્યતા ભાગ ભજવ્યેા હતેા. ૧૯૩૮માં વલ્લભભાઇ પટેલના પ્રમુખપણા નીચે જે પ્રજાકીય લડતા થઇ અને પ્રજાપરિષદ ભરાયેલી તેના કામમાં પણ આ નગરશે કુટુ ખતે હિસ્સો ધણા જ મારા હા. શ્રોફે ઓનરરી મેજીસ્ટ્રેટ તરીકે પણ સ્થાન શોભાવ્યું હતું સૌરાષ્ટ્ર ચેમ્બર એક પ્રામસના પ્રમુખ તરીકે પણ સારી કામગીરી કરેલી ૧૯૫૪-૫૫ માં તેમની મહંદગી વખતે સ્વ શ્રી કૃષ્ણુકુમારસિંહજી તેમની તખીતની ખબર કાઢવા આવેલા. શેઠે ગુજરી ગયા ત્યારે તેમની ૮૨ વર્ષની ઉમર હતી. વખત વખતની પ્રજાકીય લડતોમાં આ કુ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy