SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ * અનુપમ છે.) વીર મળે છે તે સેરઠની સુંદર ભૂમિ ખરેખર કિનારા હોય, ક્રાકિક્ષાનું કશું પ્રિય ક્રૂજત થતું હોય અને સાગરમાં ભવ્ય ભરતી આવતી ાય ત્યારે સૌરાષ્ટ્રની જે રમણીયતા હેાય છે તેનું ધન કવિ કાન્તકૃત સાગર અને શશી માં થાય છે. જાણે તરલ તરણી સમી સરલ તરતી સૃષ્ટિ ત્યરે અનેરા ઉચ્ચાસ ધાણ્યુ કરે છે. કવિની પતિમાં જ એ સરસ ચિત્ર જોઈએ ઃ કવિ નાનાલાલે સૌરાષ્ટ્રને સિંહષ્ણુ, સાગર, ભક્તજન અને શૂરવીરાની ભૂમિ તરીકે વણવી છે અને કહ્યું છે : જ્યાં સિંòષ્ણુ નિજ સંતાન ધરાવે જાળે, જ્યાં સાગર ઉછળે નીર મેતીની પાળે; જ્યાં પ્રેમભક્તિનાં ગાન ભક્તજને ગાર્યા, જ્યાં સ્થળ સ્થળના તિહાસ શૂરના સાહાયા. શ્રી ત્રિભુવન મોરીશક્રુર બ્યાસે ગિર, નેસ અને અમૃત શ। દૂધની આ સૌરાષ્ટ્ર ભૂમિને ભારત ભૂમિની ‘ તનયા વડી ' ગણાવીને બિરદાવી છે : ગીર ગૌર'ભ ગાંડી જતાં નેસમાં ખળકતી દૂધની પિયૂષ ઝરણી; ભારતી ભોમની વંદું તનયા વડી, ધન્ય હો ! ધન્ય સૌરાષ્ટ્ર ધરણી લેાકસાહિત્યકારે વીર નર, વીર ધેલા અને વીર ગુણવતી નારને સંસારનાં ત્રણુ અમૂલ્ય રતન કહ્યાં છે અને તે ત્રણે આજે સૌરાષ્ટ્રભામમાં સાંપડે છે તે ખરેખર અજોડ છે. સૌરાષ્ટ્રની વીરતા, નારી અને ધરતીની સુ ંદરતા વખણુાય, પણ એનાં ગાન માધુનિક ગુજરાતી કવિતામાં બહુ થયાં નથી તેટલાં ‘સૌરાષ્ટ્રની રસધાર’માં થયાં છે. દસમા વેદ સમા દુવા પણુ સેરઠના ૫ કાર્ય છે. એક દુહામાં દર્શાવ્યું છે તેમ તદ્દનુસાર કચ્છના બારેમાસ ગુજરાતને ઉનાળા અને વાગડનુ' ગેમાસુ જેમ રળિયામણા સમય છે તેમ સારના શિયાળા મનમેાહક હાય છે રાતને સમય હોય, જલધિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જલધિજલલ ઉપર દામિની દમકતી, યામિની વ્યામસર માંહિ સરતી; કામિની ફ્રાકિા ડેલી કૂજન કરે, સાગરે ભાસતી સભ્ય ભરતી, પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લામાં ધરતી! તરલ તરણી સમી સરલ તરતી, પિતા ! સૃષ્ટિ મારી પ્રમુલ્લાસ ધરતી! જાણવા મુજબ ભાવનગર પાસે દરિયા કિનારે આવેલા ગેપનાથ મહાદેશના પ્રાંગણુમાં પ્રફૂલ્લ પૂર્ણિમાના થયેલા દર્શનથી આ પ'ક્તિએ લખાયેલી છે. આ થઈ સમગ્ર સૌરાષ્ટ્રના વ્યાપમ્ર દર્શનની વાત. ગુજરાતનાં નગરા પરત્વે આધુનિક ગુજરાતી કવિતામાં જેટલાં કાવ્યે લખાયાં છે તેટલાં સૌરાષ્ટ્રનાં નગા પર આધુનિક કવિની મીટ મંડાઈ નથી. રાજકીય દૃષ્ટિએ મુંબઈ ભલે ગુજરાતમાં ન હ્રાય પશુ સંસ્કાર દષ્ટિએ તેને ગુજરાતમાં ગણીએ · અને વિચારી તે માત્ર મુંબઈ પર આધુનિક ગુજરાતી કવિતામાં સૌથી વધુ અને તેય ૨૫ જેટલા કા લખાયાં છે. ગુજરાતના પાટનગર અમદાવાદ પર અગિયાર જેટલાં કાવ્યો લખાયાં છે. એ પછી નજર કરીએ તે સૂરત પર સાત ક્રાગ્યે, નડિયાદ પર છ કાવ્યો, ભરૂચ પર પાંચ ક્રાત્રે, પાટણ પર ત્રણ કાવ્યો અને વલ્લભવિદ્યાનગર પર ખે જેટલું કાવ્યા www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy