SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બાટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. રજીસ્ટર્ડ નં. ૧૫૨૨ તા. ૧૩-૨-૫૬ બેટાદ ફોન નં. ૨૩ ઓડીટ વર્ગ તા. ૩૧-૮-૬૬ શેરભંડળ સભ્ય (સહ.મંડળીઓ સહિત)શ્રીઓનું રૂ. ૫૧૧૫૦-૦૦ સભ્ય સહ.મંડળીઓ ૩૫ (વ્યક્તિઓ : ૨૯ છે ના સરકારશ્રીનું રૂા. ૪૪૧૦૦-૦૦ કુલ સભ્ય સંખ્યા : ૬૪ સભ્ય(સહ. મંડળીઓ)શ્રીઓનું રૂા. ૨૮૬૫૦-૦૦ (પ્રેસેસીંગ યુનીટ માટે) ના સરકારશ્રી નું ( , ) રૂા. ૨૫૦૦૦-૦૦ અનામત ભંડોળ રૂા. ૧૨૯૬૯-૧૦ થાપણે રૂા. ૮૩૨૯૨-૨૨ : સંઘની પ્રવૃત્તિ ત્થા પ્રગતિઃ આ સંઘ ખેડુતોને બિયારણ, રસાયણિક ખાતર, જંતુનાશક દવા, લખંડ, સીમેન્ટ વિ. જરૂરીયાતની વસ્તુઓ પુરી પાડે છે. બે સસ્તા અનાજની દુકાન ચલાવીને પ્રજાને રાહત આપવામાં એગ્ય ફાળો આપે છે. ખેડૂતે તેમજ બીનખેડૂતેને માલ કમીશનથી સારા ભાવે વેચી આપે છે સભ્ય મંડળીઓને સગવડતા રૂપ સંઘે એક કેરિયર વસાવેલ છે. જન-પ્રેસ ઉભું કરવા માટે સંઘે પ્રવૃત્તિ હાથ ધરી છે. આ સિવાય ખાંડ તથા શીંગતેલના હોલસેલ નામની તરીકે આ સંઘ કામકાજ કરે છે. કરશનભાઇ ભીમભાઈ પટેલ ધરમશીભાઇ ઠાકરશીભાઈ પટેલ વાલજીભાઈ વિઠ્ઠલભાઈ માનદ્ મંત્રી સભ્યશ્રી પ્રમુખ શુભેચ્છા પાઠવે છે શ્રી ભેજાવદર સેવા સહકારી મંડળી મુ. જા વદર ઉમરાળા તાલુકે ( જી. ભાવનગર) સ્થાપના તા. ૨૬-૬-૨ નોંધણી નંબર ૬૮૫ર શેરભંડળ ૨૩૮૨૦ સભ્ય સંખ્યા ૧૧૭ અનામત ફંડ ૧૫૮૦-૪૧ ખેડૂત અન્ય ફંડ ૨૭૮-૨૦ બીન ખેડૂત ૧૯ મંડળી ધીરાણ-ખાતર વિગેરેનું કામકાજ કરે છે. કુંવરજી અમરશી મંત્રી બચુભાઈ નાનુભા પ્રમુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy