________________
છે. સ્વરાજ્યની અહિંસક લડત દરમ્યાન તેમણે આ ઉપરાંત અમરેલી જિલ્લા પંચાયત, અમરેલી જેલયાત્રા પણ ભોગવી છે.
કેળવણી મંડળ, સૌરાષ્ટ્ર પાટીદાર લેઉવા જ્ઞાતિના
મંડળ-સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, અમરેલી જિલ્લા - શ્રી મોહનલાલભાઈ પટેલના પિતા શ્રી વીરજીભાઇ મધ્યસ્થ બેન્ક, અમરેલી રામકંવરબા જિમખાના પટેલ પણ જૂના વડોદરા રાજ્ય દરમિયાન અમરેલી વગેરે અનેક સંસ્થાના પ્રમુખ તરીકે તથા અન્ય જિલ્લા કલ બેડના પ્રમુખ હતા. શ્રી મોહનલાલભાઈ ગુજરાત, સૌરાષ્ટ્રની સંસ્થાના સભ્ય તરીકે રહી
પટેલે પણ આ સંસ્થાના પ્રમુખ તરીકે અમરેલી સેવાઓ આપી છે. જિલ્લાની અનેકવિધ સેવાઓ કરી છે, અને તેમના પુત્ર શ્રી દ્વારકાદાસભાઈ પટેલ પણ આજે અમરેલી શ્રી મેહનલાલભાઈ પટેલ આજે ૮૦ વર્ષે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ છે.
કેળવણી સંસ્થાઓમાં રસ લે છે, અને આખું વર્ષ
ઠેકઠેકાણે વૃક્ષ વાવતા, ઉછેરતા જોવા મળે છે. અમરેલી જિલ્લા પંચાયત શ્રી મોહનલભાઈ પટેલનુઆજે ત્રણે પેઢીથી સેવાક્ષેત્ર બની રહ્યું છે. સ્વ. શંભુભાઈ ત્રિવેદી, ગારિયાધાર
શ્રી મોહનલાલભાઈ પટેલનો જન્મ અમરેલીમાં
ગાંધીવાદી પેઢીના સાચા બે :પ્રતિનિધિ : -એક ઈ. સ. ૧૮૮૮ માં થયું હતું. તેમણે અમરેલી,
શ્રી આત્મારામભાઈ અને બીજા શ્રી શંભુભાઈ-ગોહિ જૂનાગઢ અને મુંબઈમાં કેળવણી લઈ, મુંબઈ
લવાડના આ બે સપૂતેએ ગાંધીવાદના સિદ્ધાંતે, યુનિવર્સિટીની બી. એ એલ. એલ. બી. ની પદીઓ જીવનપ્રાણલી, અને પરાને પચાવ જેમ અધર પ્રાપ્ત કરી હતી, અને ત્યાર પછી અમરેલીની ન્યાય
તેવા જીવનના સનાતન અત્યને પચાવીને શ્રી ભુઅદાલતમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ અમરેલીના ભાઈ એ જે સત્યાગ્રહ અને અનિષ્ટોના માતા બાર એસોસીએશનના પ્રમુખ હતા. ૧૯૨૧થી ૯૩૬ કરવાની પગદંડી ઊભી કરી છે–તે યુવાન પેઢી માટે સુધી અમરેલી શહેર સુધરાઈના પ્રમુખ તરીકેને ખરેખર પ્રેરણાદાયી બની રહેશે. હદ્દો ભોગવી અમરેલીની જનતાની સેવા કરી હતી. ઈ. સ૧૯૩૦ ની સાલમાં વડોદરા નરેશ શ્રીમત શ્રી શંભુભાઈ ગાંધીયુગના મહર્ષી હતા. તેમના સયાજીરાવ ગાયકવાડે શ્રી મે હનલાલભાઇ પટેલની શુદ્ધ પારદર્શક જીવનની સૌરભતાની વિગત કોઈએ સેવાઓની કદર કરી તેમને રાજ્યસનના ઇલકાબ તે કઈ રીતે કંડારવી પડશે-તે સૌરાષ્ટ્રની ધરતીની બક્યું હતું. વડોદરા રાજ્ય દરમ્યાન અમરેલી જિલ્લા સંસ્કૃતિના પય પીને ઊછરેલી આ વ્યક્તિએ ગાંધી. પ્રજા મંડળના ૧૯૨૯ થી ૩૦ સુધી પ્રમુખ હતા. વાદની ગગને પચાવીને રિયાસતી રાજ સામે જેહાદ
જગાવી હતી, એટલું જ નહિ પણ સામાજિક અને
આર્થિક ક્ષેત્રે જયાં જ્યાં અશક્તિ દેખી છે તે તે ઈ. સ. ૧૯૫૨ ની સાલમાં તેઓ ગુજરાત પ્રદેશ
સ્થળે પ્રચંડ પુણ્ય પ્રકોપ મિત્રો સાથે પણ તેમણે કાંગ્રેસના એકસ-ઓફિસિ સભ્ય હતા. અને તે જ બત હૈ હતા. સાલ તેઓ અમરેલી જિલ્લાના ઓખા, ધારી, ખાંભા મત વિસ્તારોના મુંબઈ રાજ્યની ધારાસભામાં તેમની તરફ માત્ર પાલીતાણાની અને ગારિયાપ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.
ધારની પ્રજાના લેકહદયની પ્રેમની સરિતા નહેતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com