SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ રસ પડયો ત્યાર પછી તો તેમણે બાલ કેળવણી વઢવાણ શહેરમાં. ૧૮૬૧માં. ૧૮૮૧ થી ૧૯૨૦ સુધી અને બાળ માનસને લગતું બીજું સાહિત્ય પણ પશ્ચિમ હિંદ એજન્સીમાં શિક્ષક તરીકે રહ્યા. જેમાંના વાંચ્યું ને એકાદ માસમાં જ વકિલાત છોડી કેટલાક વર્ષ ગુજરાતમાં ને બાકીના સોનગઢ, થાન, ભાવનગરમાં દક્ષિણામૂર્તિની દીક્ષા લઈ ગરીબાઈ લાઠીમાં. નિવૃત્ત થયા (૧૯૨૦માં) બાદ વઢવાણ વાળું જીવન પોતાની જાતે વહેરી બેસી ગયા. તેમને શહેરમાં રાત્રિશાળા, પાઠશાળા વગેરે ચલાવી એવું લાગતું કે ઈશ્વરે જ તેમને માટે બાલ જગતની જ્ઞાનદાન કરતા શિક્ષક નરીકે તેમણે ભાન ઉત્પન્ન કેળવણીનું કાર્ય નિર્મિત કર્યું છે. આવી પાકી થાય તેવી નિષ્ઠાવાળું પવિત્ર જીવન ગ ળ્યું ને શ્રદ્ધા સાથે બાલશિક્ષણનું સાહિત્ય વાંચતા, તેનાં લોકોમાં સન્માન મેળવ્યું. પ્રયોગો કરતા, રાત દિવસ તે માટે નવું વિચારતા, વાગોળતા મણે અદમ્ય સુરસાથી કામ ઉપાડયું, શ્રી પોપટલાલ અંબાણી – એમનું જમા તેમની સવાસથી આઈ શ્રી તારાબહેન મેડક સ્થાન બીલખા. રાજકેટ ને અમદાવાદનાં અધ્યાપન બાર્ટન ટેનિંગ કોલેજની તેમની પ્રતિષ્ઠાવાળી ગાદી મંદિરોમાં તાલિમ મેળવી ૧૯૦૧ થી ૧૯૩૮ સુધી છોડી દક્ષિણામૂર્તિમાં આવ્યા ને પછી તેમની પ્રવૃત્તિ પ્રાથમિક શાળામાં, રાજકુમાર કોલેજમાં, ને વેગવાન બની ગિજુભાઈનું જીવન સરળ. તેમની રાજકેટના અધ્યાપન મંદિરમાં શિક્ષક જીવન ગાળ્યું, વાત સરળ, ને જે કંઈ કહેવું તે જીવનમાં પહેલું શિક્ષણશાસ્ત્રને માનસશાસ્ત્રના વિષયોમાં તેઓ આચરણની કસોટીએ ચડાવીને જ કહેવું આ બધી નિષ્ણાત હતા. નિવૃત્તિ પછી ભાવનગર રાજ્યના કંઈ નાની સૂની વાત ન હતી. તેમણે મોન્ટેસોરી સંધ ગુજરાતી વિભાગના વિદ્યાધિકારી તરીકે ત્રણ વર્ષ સ્થાપ્યો. બાલ મંદિર શરૂ કરાવ્યા, તે માટે કામ કર્યું. ભૂગોળને વિષયમાં ઊંડે રસ લઇ તેમણે અધ્યાપન મંદિર શરૂ કર્યું. શિક્ષણ પત્રિકા તેને લગતા પાઠય પુસ્તક તૈયાર કર્યા “સૌરાષ્ટ્ર ચલાવી, ઢગલા મોઢે બાળકે માટે બાલ સાહિત્યની શિક્ષક” નામના વૈમાસિકનું ૧૨ વર્ષ પયત પુસ્તિકાઓ લખી ને પ્રસિદ્ધ કરી ને ૬૦૦ જેટલા સંપાદન કર્યું, શિષ્ય તૈયાર કર્યા. તેમને ગલિયારા પ્રાઈઝ ને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું. શ્રી બાબુરાવ હરિ નાયક :- જન્મ ઇ. સ. અખિલહિદ બાલકન-છ બારી સ ચાલિત બાલ ૧૮૯૦માં ધોરાજીમાં. ૧૯૧૫માં ઇતિહાસ અને પરિષદના ૧૯૦૬માં ત્રીજા અધિવેશનના પ્રમુખ અર્થશાસ્ત્ર લઈ એમ. એ. થયા. ને છ વર્ષ અંદરની ચુંટવામાં આવ્યા. ૧૯૩૬માં અમદાવાદમાં તેમને કોલેજમાં અધ્યાપક તરીકે ગયા. ૧૯૨૧થી ૧૯૨૩ જાહેર સન્માન થયુ. ગિજુભાઈ બાળકોને માટે અલહાબાદની કાયસ્થ પાઠશાળામાં અધ્યાપક તરીકે મૂછાળીમા” હતા. ગુજરાતમાં આજે બાલ મંદિર ગયા. ૧૯૩૧ થી તેમણે જૂનાગઢની બહાદુરખાનજી જે વિપુલ સંખ્યામાં છે. ને મેન્ટેસરી ને કિંડર હાઈસ્કૂલના આચાર્ય તરીકે કાર્યવાહી બજાવી. ગાર્ડન પદ્ધતિએ જે રીતે બાલ શિક્ષણ તેમાં અપાય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં તેમણે રસ લઈ સારો છે તેને દેશભરમાં સૌ પ્રથમ પ્રયોગ કરી દીવડો ભાગ ભજવ્યો. પેટાવનાર ગિજુભાઈ જ્યાં સુધી માનવબળના સંસ્કાર ઘડતરની વાત વિચારાશે ત્યાં સુક્કી થાવરચંદ્ર શ્રી ભૂપતરાય ગોપાળજી મહેતા – દિવાકરી સંભારાશે ને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ ભાવનગર વતન. ૧૮૯૬માં જન્મ. ગુજરાત રાજ્યના થતી રહેશે. રવ. મુખ્ય મંત્રી બળવંતભાઈના તેઓ ભાઈ થાય. ૧૯૧૯માં બી.એ. થયા. છેક વિદ્યાર્થીકાળથી શિક્ષણના જ. નાગદાસ મકનજી દવે - જન્મ ક્ષેત્રમાં કેટલું કરી નાખવાના સ્થાને તેમણે જોયેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy