SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૦૧ અને તે આવા પ્રબળ રીતે પ્રચારમાં આવેલા અને હિન્દી પ્રજાના રક્ષણ માટે એમણે દેશમાં ચાર છિદ્ધાન્તના અનુયાયીઓએ પ્રભાસમાં મંદિર બંધાવ્યું દિશામાં ચાર મઠ સ્થાપ્યા હતા. પશ્ચિમ દિશાને હેવાના સંભવને રજુ કરી શકાય. આ ઉપરથી એવું મઠ સૌરાષ્ટ્રમાં આવેલા દ્વારકામાં સ્થાપ્યો હતો. કહી શકાય કે પ્રભાસ પાટણનું. એમનાથનું મંદિર આથી અનુમૈત્રકકાળ દરમ્યાન અહીં શિવપૂજાનું પ્રાયઃ ક્ષત્રપ કાલ દરમિયાન સૌ પ્રથમ બધાયું હેવા મહત્વ ઘણું વધ્યું હેવાની પ્રતીતિ થાય છે. સંભવે. ગુપ્તકાલ (ઈ. સ. ૩૯૮ થી ઈ સ. ૪૭૦ ) દરમ્યાન અહીં શૈોનું પ્રાબલ્ય ઘટેલું જોવા મળે છે. કેમ કે ગુપ્તકામાં અહીં ભાગવત સંપ્રદાયની અસર સેલંકીકાલ ( ઈ. સ. ૯૪૨ થી ૧૩૦૪, વધારે હતી ( જુઓ અગાઉ વૈષ્ણવ સંપ્રદાય ) દરમ્યાન શિવપૂજા ચાલુ રહેતી; કેમકે સેલંકી રાજાઓ પરતુ મૈત્રકકાલ ( ઈ. સ. ૪૭૦ થી ઈ. સ. સામાન્યતઃ શૈવભકત તરીકે જાણીતા હતા. ૭૮૯ ) દરમિયાન આ સંપ્રદાયનો પુન: અભ્યદયા આ રાજાઓ સોમનાથના પરમ ભકત હતા આથી એમણે થયેલો જોઈએ છીએ મૈત્રક વંશના બે સિવાયના મહાદેશના અનેક મંદિર બંધાવ્યાં હતાં, જેમાં થાનનું બધા રાજાએ પાક ના એટલે કે મહાદેવના ત્રિનેત્રેશ્વરનું મંદિર જાણીતું છે. અગિયારમી સદીમાં પરમ ઉપાસક હતા. વળી મૈત્રકકલની રાજમદ્રામાં મહમૂદ ગઝનવીએ તેડેલાં સોમનાથના મંદિરને સેલ કી લાંછન શિવના વાહન નદિનું હતું. રાજા ભીમદેવ ૧લાએ નવેસરથી પથ્થરનું બંધાવ્યું જેને પાછળથી કુમારપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ ઉપરાંત વલભી સાથે સંકળાયેલા સિક્કાઓ પરંતુ પ્રતીક શિવના આયુધ ત્રિશૂળનું હતું મૈત્રકોના એક દાનશાસનમા સુરાષ્ટ્રમાં આવેલા વટપદ્ર ગામમાં હરિનાથે દેવાલય બંધાવ્યું હતું અને એમાં પ્રતિષ્ઠિત શિવ સાથે અતિ નિકટને સંબંધ ધરાવે છે. થયેલા મહાદેવને શીલાદિત્ય ધર્માદિત્યે વલભી સંવત શિવશકિતનું સંયુકત મહાસ્ય પણું હંમેશ ગવાયું છે. ૨૯૦ ( ઈ. સ. ૬૦૯)માં એક વાપી અને બે સુરાષ્ટ્રમાં ત્રિસંગમક ગામમાં હોદmહિ ક્ષેત્રનું દાન દીધું હતું એવા ઉલેખ છે. વલભી માં દેવીનું મંદિર હતું. જેના નિર્વાહાથે મૈત્રક રાજ શિવના અનેક મોટાં ભવ્ય મંદિર હતાં. ગેપની દ્રસિંહે ધર્મદેવનું તામ્રશાસન લખી આપેલું પણ નજીક આવેલું બિલેશ્વરનું મંદિર આ કાળનું હતું. સમય જતાં તે લુપ્ત થવાથી ધ્રુવસેન બાલાદિત્યે અને આ ઉપરથી એમ કહી શકાય કે મૈત્રકાલીન વલભી સંવત ૩૨૦ ( ઈ સ ૩૯ )માં ફરી લખી સૌરાષ્ટ્રમાં શૈવપંથનું પ્રાલય અને પ્રભાવ વ્યાપક આપ્યું હતું ધરસેન ત્રીજા એક દાનશાસનમાં ફાજિલ દેવના મંદિરનો ઉલ્લેખ છે, જે સુરાષ્ટ્રમાં સિરવાતાજક સ્થલીમાં આવેલું હતું. શીલાદિત્ય અનુમૈત્રકકાલ દરમિયાન સમગ્ર ભારતમાં શેવ ૩જાના એક દાનશાસનમાં આવતા તૃષ્ણા ક્ષેત્ર સંપ્રદાયનું પ્રભુત્વ વિશેષ હતું, કેમકે આદિ ગુરૂ ના ઉલ્લેખથી સુરાષ્ટ્રમાં મદસર સ્થલીમાં આવેષા શંકરાચાર્યે સમગ્ર દેશનો પ્રવાસ કરી અનેકાનેક માતૃસ્થાનની અર્થાત માતા ( દેવીઓ તા મદિરોની મનું ખંડન કર્યું હતું અને શૈવ સંપ્રદાયના પ્રસાર માહિતી મળે છે. આથી શકિતપૂજા અહીં મૈત્રકકાલ પ્રચાર માટે અને તે દ્વારા હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ દરમિયાન પ્રચારમાં આવી હોવાનું અનુમાની શકાય. હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy