SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ પોરબંદરમાં જૈન મંદિર અને ત્યાંથી આગળ જતાં સેંકડે મંદિરો અને હાર દેવકવીકાએ બંધાઈ છે. વસાવવામાં મૂળ દ્વારકા નામે સ્થાને વિષ્ણુના ચારેક સમુદ્ર સપાટીથી ૧૮૦૦ ફીટ ઉચા પહાડ છે. મંદિરે બારમી સદી પછીના કાળના જણાય છે ત્યાંથી દ્વારકાને રસ્તે આગળ જતાં મીયાણું ગામે શત્રુજ્ય પહાડ પરના મુખ્ય આદિશ્વર ભગવાનનું હર્ષદ માતાનું મંદિર સમુદ્ર પાસે ટેકરી પર આવેલું મંદિર કાળા પત્થરનું કળાપૂર્ણ બારમ' સદીમાં છે આ મંદિરની કળા-કારીગરી અને તેના મૂતિ- ઉદયન મંત્રાના પુત્ર બાહડે બાંધેલું. તે સીવાયના વિધાન સુંદર છે. કહેવાય છે કે રાજા વિક્રમ બાવન મંદિરે ચૌદમી-પંદરમી અને સેળમાં કે સત્તરમો વીર અને ચેસઠ જોગણીનો ઉ સના કરતાં માતાજીને સદીના ઘણું મદિરે છે તીર્થ પ્રાચીન છે તેટલા અહીંથી ઉજજેન લઈ ગયા. જુના અવશેષો મળતા નથી. અઢારમી સદીમાં શ્રીમતિ જૈન ધનાએ આ પહાડ પર મદિર બંધાવવા મીયાણી ગામનાં બંદરે શેઠ જગડુશાના વહાણ માંડયા લગભગ આઠેક વર્ષમાં સાત-આઠ ટુંકમાં રોકાતા એવી લોકકતી છે. સમુહ બંધાયા. સને ૧૮૩૦ માં મુંબઈમાં એક ગે પનું મંદિર છઠ્ઠી સદીનું વસ્થામાં ધનાઢય માનીસાહ શેઠને-1નું પિતાનું મંદિર અને પુરાતત્વની દ્રષ્ટિએ અભ્યાસ કરવા યોગ્ય છે. તેઓના આડતીયાના નામના મંદિરે બાંધી ફરી દેવકુવીઓવાળી વિશાળ હું ક બાંધવાની ઈચ્છા વર્તમાન જામનગર શહેરમાં ત્રણ મોટા વિ. થઈ. આવી વિશાળ જગ્યા ત્યાં પહાડ પર મળે તેવું કુબીકાઓ સહીત ઇનાયતના સોળમી સદીના છે. ને હતું. તેના સુપ્રસિદ્ધ શિલ્પજ્ઞ શ્રી રામજીભાને શહેર સુંદર બાંધણીનું વઢવાણ શહેર. પ્રાચીન શેઠે પોતાની ઈચ્છા દર્શાવી આ કાર્ય કરવું જ છે. વર્ધમાનપુરી નામે ઓળખાતું. ત્યાંના જૈન મંદિર આથી હિલ્પશાસ્ત્રી શ્રી રામજીભાએ બુદ્ધિ લડાવી બારમી-તેરમી સદીનું છે. તેના ફરતી દેવકુવીકાએ બે પહાડની ડાળી પુરવાની યોજના ધરી, આ તે પાછલા કાળમાં સોળમી સદી પછી થયેલ જણાય કાર્યમાં અઢળક દ્રય વ્યય થાય તેવું હતું પરંતુ તે છે. વઢવાણુ શડરના ભેગાવાના કાઠે રાણકદેવીના જના મેતીશા શેઠે સ્વીકારી તેમના સમકાલીન ખેટા નામે ઓળખાતું મંદિર નાનું પણ અભ્યાસ શેઠ હેમાભાઈ પ્રેમાભાઈ જેવાએ આ પેજના વધુ પૂર્ણ છે. આ મંદિર એકાડી શા બરનું આઠમી પડતી છે અને અશક્ય ગણાવી. પરંતુ શેઠે દૃઢ નવમી સદીનું છે. સંકલ્પ કર્યો કે મારા શિલ્પશાસ્ત્રીએ જે યુક્તીથી મોટી વિશાળ ટુંક બાંધવાની યોજના ઘડી આપી છે જૈનેના પવિત્ર તીર્ધ શત્રુંજય પહાડ પર તે હું જપેરે પાર પાડીશ, આ કાર્યાને પ્રારંભ થયેમંદિરનું એક વિશાળ નગર છે. અંગ્રેજો તેને સીટી હાલ બે પહાડોની ટેકરીઓ પરના ટુંકેની યાત્રા એક ટેમ્પલ કહે છે, અનેક મંદિરએ તે પહા કરવાનું ઘણું સરળ થયું આવરે છે. એક મુખ્ય મંદિર કરતી દેવીઓથી આકૃત ઇનાયતનના સમુહને ટુંક નામે ઓળખાય શત્રુંજય પહાડ પરના હજારો મદિરે પત્થરથી છે. અહીં નવે હું કે બે પહાડની ટોચ પર આવેલ બાંધેલા છે. આવા પત્થર કેમ ચડાવ્યા હશે? તે છે. જૈનોનું પ્રથમ મોટામાં મોટું તીર્થ છે. ત્યાં પ્રશ્ન થાય. ઉપરની ટુકેમાંથી ચાર પાંચ ટુંકે પધરાવવાનું મહદ્ પુણ્ય મનાય છે. આથી જ વિશ્વકર્મા સ્વરૂપ શ્રી રામજીભાઈએ બધેિલ તેના ત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy