SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ અને તે યુપનાં ખારમાં વિક્રય કરતા પાછલા કાળમાં આરબ પ્રજાએ આપણી વિદ્યાએ ફેલાવી. પશ્ચિમમાં તેરમી ચૌદમી સદીમાં સોમનાથના બંદરેથી મુસલમાને મક્કા જતાં તેમજ ખંભાતથી પણ જતા, મીરાતે સીકંદરનાં લેખક (પ'દરમી સદીમાં) લખે છે કે સારઢ એવા મનોહર દેશ છે કે જાણે પરમેશ્વરે ખીજા દેશના સુ'દર તત્વ! ચુટીને બનાવ્યા ન હોય ? કુદરતની લીલા અહીં જ છે એના બંદરા બીજા સર્વ દેશના બંદરેથી વધુ ચડીયાતા છે. સોમનાથના બજારમાં દુનીયાની કાષણુ ચીજ મેળવી ચૂકાતી, સેાળમી સદી પછી મુગલાઈના ઉત્તરકાળમાં દેશની સ્થિતિ ભયજનક હતી. જીમી લૂટારાંને ત્રાસ હતા. યાત્રાળુઓની સલામતી ન હતી છતાં પણુ શ્રદ્ધાળુઓ યાત્રા કરતાં ભારતના પશ્ચિમ કી-ારે સૌરાષ્ટ્રના પુરાણ પ્રસિદ્ધ પ્રદેશ આવેલ છે અનેક તીર્થો આવેલ છે વેદિક ધમ માં, જૈન ધર્મમાં અને અવશેષ રૂપે બૌધ્ધ ધર્મના સ્થાન પણ છે. તેના સ્થાપત્ય પ્રસંશા પાત્ર ઉભા છે. તેમાં પ્રભાસમાં વર્તમાન કાળનું એક ભવ્ય વિશાળ જૈન મંદિર ઉન્નત દશેક લાખના ખર્ચે 'ધાયેલુ તે લેખકની કૃતિ છે. પ્રભાસ આસપાસના નાના મોટા છુટા છવાયા મંદિર જીણુ અવસ્થામાં ઉભા છે. સૂત્રાપાડાના અને કદવારના પ્રાચિન મદિરે આમી નવમી સદીના છે. પંચાળના ત્રિચેશ્વરનું મંદિર અને એ પ્રદેશેાના પ્રાચીન મંદિશ ખારમી સદીના હજુ ઉભા છે તેની અદ્ભૂત કળા કારીગરી જેવા શાયક છે. ત્રિચેશ્વરનું મંદિર નવમી સદીની પ્રતિકૃરૂપ લેખક પીતાશ્રીએ સને ૧૯૦૦માં બાંધેલું. તે સ્થાપત્યની દૃષ્ટિએ જોવા લાયક છે. સૌરાષ્ટ્રમાં સૂર્યના પુરાતન મંદિશ છુટા છવાયા છે શક જાતિ સૂર્યપૂજક હતી તેથી પૂજાના પ્રચાર સૌરાષ્ટ્રમાં થયેલ. સમુદ્રતટપરના સોમનાથનું ઐતિહાસીક સુપ્રસિદ્ધ મંદિર પ્રાચિન મંદિરની પ્રતિકૃતિરૂપ તેનું નિર્માણુ થયેલ છે. પ્રભાસના મદિશમાં રાશિભૂષ્ણુ મહાદેવ નવમી સદીનુ અેશ્વરનું મંદિર. ૧૧મી બારમી સદીનાતે સૂર્યના એ મદિર છે. પ્રભાસના સ્થાપત્યેાની કળા કારીગીરી અને તેનુ મૂર્તિવિધાન સજીવને સર્વોત્કૃષ્ટ છે. *આવા મૂર્તિવિધાન માટે તેના શિષ્યા ધન્યવાદને પાત્ર છે. પરંતુ અફ્સોસ કે આ સુંદર કૃતિની દુર્દશા ધાર્મિક ઝનુને કરેલું જોઇ પ્રેક્ષક ભારે હૈયે પાછા ફરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હિંદુધર્મના પ્રòિદુ ચાર દીક્ષાના ચાર મામાંનુ પશ્ચીમનું પવિત્ર તીર્થં દ્વારકાનું પવિત્ર વિષ્ણુ મદિર સમુદ્રતટ પરના ઉંચા ટેકરા પર દીવાદાંડીરૂપ ઉભું' છે. આ વિષ્ણુ મંદિરને જગનમંદિર કહે છે રેતાળવા જા શ ંખ છીપલાના રજકણાથી બંધાયેલ પત્થરનું આ બાંધેલુ છે. આ ઉન્ના અને મંદિરની શિલ્પાકૃતિ અજોડ છે ભવ્યતાને લીધે તેને જમનમવિર કહે છે હજારો વર્ષના તાપ પ વર્ષી વાવાઝોડા અને શીતળતાના અનેક પ્રહા૨ા સહુન ભય કરતુ ઉભુ છે, લોકાકિતમાં તે શ્રીકૃષ્ણુચક્રના પૌત્ર ખધાવ્યાનું કહે છે કાઈ ગુપ્તકાળનું પાંચમી સદીનુ વેધાયક કહે છે પરંતુ તેનુ શિષ્ય સ્થાપત્ય જોતાં અગ્યારમી સદીના પછીના કાળનું' છે. અહીંથી ઘેાડે દૂર રૂક્ષ્મણીજીનુ` બહુ સુદ્રી માહે કળાના પ્રજાના રૂપ છે તે સમુદ્રતટ પર આવેલું' છે મુલાકાતં એ કળા વિદ્યત્ર આ મદિર ખાસ જોવા જેવુ છે દ્વારકાની આસપાસના છો અવશેષ રૂપ આર્ટમી નવમી સદીના મદિરે જોવા લાયક છે. આગળ જતાં નજીક ખેટ દ્વારકા નામે તીર્થ – એટમાં આધુનિક ઈમારતી રૂપ મદિરે દ્રશ્યમાન નથી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy