________________
૫૫e.
મિતીનચ્છના અખાતનાં જામનગર પાસેના આ રીતે શાળાઓ વધતાં એક ડેપ્યુટી એજયુદરિયાનાં કાંઠ આગળથી સારા મતી મળી આવે કેનલ ઈન્સપેકટરને તાણ પડતી હોવાથી ૪ જમા છે. છતાં કિંમત બસરાનાં મોતી જેવાં નથી. ડેપ્યુટી એજ્યુ. ઈન્સની કરી હતી.
જુનાગઢ અને ભાવનગરની નજિકની ચાંચ અને ઇ. સ૧૮૭૦ માં રાજકુમાર કોલેજ મેક્ષાઈના દરિયા કાંઠા આગળથી પણ ડાં મોતી રાજકોટમાં થઈ.. મળતાં હતાં.
છે, સ. ૧૮૮૦-૮૧માં વઢવાણમાં ગરાસિયા પરવાળા -સૌરાષ્ટ્રને દક્ષિણ-પશ્ચિમ કિનારેથી અલ થઈ. સફેદ પરવાળા મળે છે. માંગરોળ અને શીલ આગળથી થોડા ઘણું રાતા પરવાળા મળી આવે છે.
આ રીતે કેળવણીમાં કમે કમે વધારે થતાં
જતાં દરેક મોટા રાજેએ પિતાના રાજ્ય પુરતું પણ તે કિંમતમાં પિલાતા નથી.
કેળવણી ખાતું અલગ કરી તે શિક્ષણની જવાબદારી
સંભાળી લીધી. કેળવણી ;- સૌરાષ્ટ્રમાં અસ્તિત્વ ધરાવતું શિક્ષણખાતું અને શાળાઓની શરૂઆત સને ૧૮૪૬ હાલ લોકશાહી આવ્યા પછી કેળવણીની સ્થિતિ માં પોલિટિકલ એજન્ટ મી. મેલેટ એજન્સીની દેખ- વિશેષ સુધરી છે. રેખ તળે એક અંગ્રેજી અને એક ગુજરાતી નિશાળ શરૂ કરાવીને મુખ્ય પાયે નાખે.
અત્યારે પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક, શિક્ષણ,
માધ્યમિક શિક્ષણ, ઔદ્યોગિક, શિક્ષણ, શારીરિક સને ૧૮૫રમાં સૌરાષ્ટ્રનાં કેળવણી ખાતાનું અને સમાજ શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ અપાય છે. ફંડ મુંબઈની બેડ ઓફ એજ્યુકેશનને સોંપવામાં તે સિવાય ધંધાદારી અને આયુર્વેદિક કેલેજો પણ આવ્યું અને કેળવણીની વ્યવસ્થા જાળવવાનું કામ હવે સૌરાષ્ટ્રમાં કામ કરતી થઈ ગઈ છે. ૨ ૫ર રાખ્યું.
દવાખાના પહેલાં પદ્ધતિસર દવાખાના કે
દવા હતા નહીં, તેથી હજામ અને અનુભવી ઈ. સ ૧૮૬૫ના જુન માસમાં કેળવણી ખાતું
કે ઢેશી એસઠ કરતાં અને ટાંકા પણ લેતા તે અલગ થયું અને શિક્ષણ તથા વહીવટ તપાસણી માટે અલાયદા ડેપ્યુટી એજ્યુકેશન ઈન્સપેકટરની
વૈદ તરીકે ગણુતા. નીમણુંક કરી.
અંગ્રેજોએ પ્રથમ રાજકેટમાં ઈ. સ૧૮૩૬માં
સિવિલ હોસ્પિટલ શરૂ કરી. આ ડેપ્યુટી એજયુ. ઈસ. પાસે ઈ. સ. ૧૮૬૫માં ૭૧ શાળાઓ આખા સૌરાષ્ટ્રમાં હતી. તે વધી. શરૂઆતમાં અહીંયા પશુ દવા લેવા આવવા ૧૮૮૧-૮૨માં, હાઈ -૪ એશ્લેવર્નાકયુલર
માટે તે અચકાતા હતા. કલે-૧૧ છોકરાઓ માટે ગુજરાતી કુલ ૪૫૭ વાર પછી ઈ. સ. ૧૮૬૬માં ભાવનગરમાં કન્યાશાળા ૨૨ અને શિક્ષકોની ટ્રેનિંગ સ્કૂલ ૧ હતી. દવાખાનું જે ભાવનગર દરબારે શરૂ કરાયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com