SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ લીલાં સરોવર લીલો માંડવો, લીલી છે કંઈ તારે જગની વાડી. એને છાંયે ને લીલો મારો માંડવો. માંડવડે કંઈ ચાર મેટેરાં તેડાવે. માં દીસે છે રળિયામણ. કંકાવટી શબ્દ સુવાદિ પરથી ઊતરી આવ્યો હોય એમ માનવાને કારણું છે. કંકાવટી એટલે કંકુ રાખવાની વાટકી એમ કહી શકાય. કંકુને ઉપયોગ શુભ પ્રસંગે થાય છે. કંકુ ઘોળવા માટે ઉપયોગમાં લેવાનું નમણું સાધન તે કંકાવટી. કંકાવટીનો ઉદ્ભવ પણ કંકુ વપરાશની શરૂમાંડવો નાખ્યો મલપતો, આત જેટલું પ્રાચીન છે. આ રિવાજની સાંકળ સોનીડા ઘડે સોના વાટ છેક કદ સુધી લંબાવી શકાય તેમ છે. મારે જાદવરાયના બેસણાં, રૂક્ષ્મણી ઢળે વાય. શરૂઆતમાં કંકાવટીના નમૂના આજના જેટલા સેનીડા ઘય કરસનજીનાં માળિયાં, કળામય અને વિશિષ્ટ પ્રકારના નહિ હોય. પણ ઘડય રે નવલખા હાર ; ક્રમે ક્રમે તેમાં કેળાના તત્વોનો આવિષ્કાર થયો કયા દેવ ઘોડે ને કયા દેવ હાથીએ, કયા દેવ તેજીના અસવાર ; રામ ઘેડે ને લક્ષ્મણ હાથીએ, લોકજીવનમાં કંકાવટી:- સૌરાષ્ટ્રને ગામડે શત્રુન તેજીના અસવાર; ઘેરઘેર કંકાવટી જોવા મળે છે. મોટે ભાગે દરેક માંડવો નાખ્યો મલપત, કેમમાં શુભ પ્રસંગે વૈવિધ્યસભર કંકાવટીઓને ત્યાં સમરે ઢળાવો રે.. વપરાશ જોવા મળે જ છે. કયા વહુ ઓરડે ને માં બહુ ઓશરીએ કયા વહુ માંડવે મહાલે રે; કંકાવટી સેની, સુથાર અને સંવાડિયા કર્મની સજનવહુ ઓરડે ને શાંતુવહુ ઓસરીએ, નમણી કળાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સુથાર અને હેમલતા વહુ માંડવે મહાલે રે; સંધાડિયા સંધેડા પર લાકડું ચડાવીને કળામય માંડવો નાખ્યો . મલપતિ. કંકાવટીઓના અવનવા આકર્ષક ઘાટ ઉતારે છે. અને તેના પર રૂપાળા લાલ, પીળા રંગે ચડાવીને જ્યાં સુધી લગ્નને સંસ્કાર સમાજમાં નયનરમ્ય બનાવે છે. ગામડામાં સામાન્ય રીતે લેકે અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી લોકહૈયામાં માંડવાની લાકડાની કંકાવટીઓ વાપરે છે. વિવિધ કેમની યાદ સદાને માટે ચિરંજીવ રહેશે. આજે શહેરમાં ચતુર અને કળાપારખુ યુવતીઓ ગબેરંબી મંડપની ભવ્યતા ઓછી થતી જાય છે. વીસરાતી ચળકતા મોતીથી કંકાવટીને મઢે છે. જાય છે, તેમ કહીએ તો પણ ચાલે. પરંતુ પ્રામસંસ્કૃતિમાં, જોકસંસ્કૃતિમાં તેનું સ્થાન વિશિષ્ટ છે. સની લોક ચાંદીમાંથી અનેક પ્રકારની આકર્ષક કંકાવટીએ બનાવે છે લાકડાની કંકાવટીઓ મોટે ભાગે ઉપરથી ખુલી હોય છે, જ્યારે ચાંદીની ગોહિલવાડના ગરવા લોકજીવન સાથે અનેક કંકાવટી પર સુંદર મજાનું ઢાંકણું હોય છે. અને કલાત્મક ચીજો સસ્કાર સ્વરૂપે ઓતપ્રોત થયેલી બાજમાં ચોખા રાખવા માટે નાનકડી રકાબી હોય જોવા મળે છે. લોકસંસ્કૃતિનું એવું એક પ્રતીક તે છે. તેની નીચે નાનકડા ત્રણ પાયારૂપી બેઠક હોય કંકાવટી. છે, કંકાવટીની બાજુમાં ગાવાળા પાંદડીઓ અને કળામય કંકાવટી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy