SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ખાખરીયાવાડના હઢાણુાનુ' મુખ્ય નગર છે. રાડીસા :–તળાજાના પ્રખ્યાત ઊગાવાળાને ચિત્રાસર પર પાળિયા છે વિસાવદર :ગીરના જંગલનુ મુખ્ય શહેર છે. અહીંથી છ માઈલ દૂર હૈાલિયા ડુંગર પર પ્રખ્યાત હાથલ-પાણીની ગુફા છે. આ ગામને પાદર વહેતી પોપટડી નદી વિષે એક દાહો છે – પાપટડી કહે હુ પાતળી. હાલુ' ધરતી હૈચ, પહેલાં નાખુ ખાટલે તે પછી વધારું પેટ.” આ કહેતી વિસાવદરને પાદર વહેતી પાપડી નદી માટે યથેચ્છ છે. કારણ કે આ નદીનું પાણી ગીરના મૂળીઆમાંથી આવતું હાવાથી ભારે છે, અને પીવાથી જળધરનું દર્દ થાય થાય છે. નગર હાલ નાનુ ગામડુ છે. અહીંયા જીનામાં જુનાં સૂર્ય'મદિરનાં ખડિયરા છે. રા' વાતને કેદ કરનાર અનંત ચાવડાની રાજ્યધાનીનું શહેર હતુ. હાલ આ ટાપુમાં ચિયાળ કાળી લોકાની વસ્તી છે. શ્રીનગર:-જેઠવા રજપૂતાની પ્રથમ રાધાનીનુ લાચલ ;-ભૂરખી સ્ટેશનથી બે માઈલ દૂરથી સિંધની સંસ્કૃત્તિ તરીકે ઓળખાતી સંસ્કૃતિના અંતિમ સમયના મહત્ત્વનાં અવશેષો મળી આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ બધાં અવશેષો સિંધ સંસ્કૃત્તિને એટલા ખા પ્રમાણમાં મળતાં છે ઃ– જોનારને ખ્યાલ પણ ન આવે કે આ હડપ્પાની સંસ્કૃત્તિનાં અવશેષો લેાથલ માંથી મળ્યા હશે ! આ અવશેષો ઇ. સ. પહેલાં ૫૦૦૦ વ પૂર્વના સૌરાષ્ટ્ર-કચ્છનાં ઈતિહાસ પર જુદા જ પ્રકાશ પાડશે. તેમ માની લીધા વિના છૂટા નથી. આ સંસ્કૃત્તિ-પણુ સિધસંસ્કૃત્તિના એક મહત્વનો વીરપુર :-સિદ્ધરાજ જયસિંહની માતા મીનલ-અકાડા છે અને આપણુને ઈ. સ. પહેલાં ૪૨૦૦થી દેવીએ બધાવેલી મીનલવાવ, .અને મુસલમાને એ ૪૫૦૦ વર્ષ પૂર્વેના ઇતિહાસ પુરા પાડે છે. તેડી નાખેસ વિશાળ મંદિરનાં ખડિયા તથા જલારામ બાપાનુ મંદિર છે રાજી :-ભદ્રા-ભાદર કાંઠેથી મળી આવેલી આ સંસ્કૃત્તિ લોથલની સમકાલિન છતાં પાછળથી આ નગર વસ્યું હશે શિયાળબેટ :–શિયાળ કાળાઓનાં નામ ઉપ-તૂટતાં રથી આ નામ પડયુ છે. અહીંયા ૮૦ થી ૯૦ વાવ છે. તેમાં એક થાનત્રાવ છે તેનુ પાણી પીવાથી જે સ્ત્રીઓને ધાવણ આવતું ન હોય તેને ધાવણુ આવે છે, આ સિવાય–રંગપુર, દેશપલ, ગુતલી સુરેંકાટ, અને લખપત વિગેરે સ્થળેથી સિંધુ-ખીણુની સસ્કૃત્તિ આંકાડા મળી આવ્યા છે. મા સંસ્કૃત્તિ સિંધુાં નીચલા કિનારેથી અગર દક્ષિણ સિંધમાંથી કેટલાંક ખીન હડપ્પી સાથે ગુજરાતમાં એ કાંટે પ્રવેશ્યા 1 ફાટા કચ્છનાં રણમાં થઇ કચ્છમાં ગયા. રો કાંટા ભાલની પટ્ટીમાં આગળ વધી સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા એમ ઇતિહાસકારોનુ માનવું છે. હવે આપણે મહત્ત્વના બનાવાની તવારીખ જોઈ આ લેખ પૂગુ કરશું. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy