SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિને વિવાહ કૃષ્ણ સંસ્કૃતિની દષ્ટિએ સુસંપન્ન હતું તેમાં શંકા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે કરાવ્યા હતા. નથી. યાદના અસ્ત પછીના રાજવંશના અરિષ્ટનેમિની જાન લગ્ન મંડપે જતી હતી કેઈ ક્રમિક ઇતિહાસ મળતું નથી. માત્ર ત્યાદે તે દિવસના ભજન માટે મેટી સંખ્યામાં તત્કાલીન સ્થળ મહાઓ વર્ણવતા કંદ બંધાયેલા પશુઓને આર્તનાદ સાંભળી નેમિ- પુરાણના કેટલાક ભાગોમાં વેરવિખેર સ્થિતિમાં કુમાર અર્થે રસ્તેથી જ પાછા વળ્યા ને ઉજજયંત કેટલાક રાજાના નામ મળી આવે છે પણ તેને (ગિરનાર) પર તીવ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન નિર્ણય કરે મુશ્કેલ છે. પામ્યા. ઘણા વર્ષો સુધી દેશના ફરમાવી ત્યાં ઉજજયંત પર જ નિર્વાણ પામ્યા. સિહોરથી સિલેન પહોંચેલી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ : નેમિનાથની વાગ્દત્તા રાજમતિએ પણ સંસાર ત્યાગ કરેલ. રાજીમતિએ એકવાર ઉજજયંત () લંકાની લાડી ને સિહોરને વર? પર્વત પર વરસાદમાં પિતાના ભીંજાયેલ દેહ સૌંદયને જોઈ વિકાર વશ થયેલા નેમિકુમારના ઘણુ સમયથી ગુજરાતી ભાષામાં “લંકાની ભાઈ રથનેમિને વૈરાગ્યને ઉપદેશ આપી લાડી ને ઘોઘાનો વર” એવી કહેવત છે. આ સન્માર્ગે વાળેલા એવી આખ્યાયિકા જૈન કહેવત સિંહલદ્વિપ સાથેના સૌરાષ્ટ્રના કેઈ સાહિત્યમાં પ્રસિદ્ધ છે. ભગવાન નેમિનાથ બાવી- પ્રાચીન સંબંધ સાથે નિશ્ચિત પણે સંકળાયેલ સમા તીર્થકર ગણાય છે ને તેમના પંચકલ્યા છે. પરંતુ સિલેનના સાહિત્યમાં સિંહપુરના શુકમાંથી કેટલાક કલ્યાણક ઉજજયંત (ગીરનાર) રાજપુત્ર વિયથી સિંહલદ્વિપની સંસ્કૃતિને પર થયેલા હાઈ ગિરનાર જનોના દષ્ટિએ પણ આરંભ ગણાયાના સંકેત મળ્યા છે. સિંહપુરની પરમ પવિત્ર સ્થાન છે. સૌરાષ્ટ્રનું સદ્ભાગ્ય રચના કરનારા સિંહબાહુના સૌથી મોટા છતાં છે કે આદિ તીર્થકર ભગવાન ઋષભદેવજીના પ્રજામાં અપ્રિય થઈ પડેલા વિજય નામના પુણ્ય સ્મરણે રૂપે તીર્થાધિરાજ શત્રુંજય અને રાજકુમારને સિંહબાએ દેશવટે દીધે. તે ભગવાન નેમિનાથના કારણે પુણ્યવંત બનેલ તેના સાથીઓ સાથે પરિક વગેરે દરિયાઈ રસ્તે ગિરનાર બન્ને સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ આવેલા છે. થઈ જે દિવસે સિંહલદ્વિપ પર ઊતયો તે જ દિવસે બુદ્ધ ભગવાન પરિનિર્વાણ પામ્યા આ રીતે યાદવેના અસ્ત સાથે સૌરાષ્ટ્રના એ સિંહલ સાહિત્યમાં ઉલ્લેખ છે. વળી આ એક ગૌરવવંતે યુગ પુરો થાય છે. ત્યારપછી વિજયે ત્યાંની સંસ્કૃતિને નિર્માતા ગણાય છે ના ઘણુ સમય સુધી અંધાધુંધી ચાલી હશે કારણકે તેણે ત્યાં તામ્રપણું નગર વસાવ્યું. એવુ અનુમાન થાય છે. યાદવે સમૃદ્ધ ને શોખીન વિજય મદુરામાં પરણ્યા, ને પાડય રાજપુત્રી હેવાથી દ્વારકાનું નગર નિયોજન અત્યંત સાથે તેણે આડત્રીશવર્ષ સુધી સિંહલદ્વીપમાં ઉત્તમ કક્ષાનું હતું. વળી તેમની વિહાર રાજ્ય કર્યું. આ વિજય લાટ પ્રદેશને હતે. પ્રિયતાને કારણે સૌરાષ્ટ્ર આખામાં વનશ્રીને એ સિંહબાહુએ વસાવ્યું જે નગર શિહેર (ભાવવિકાસ પણ તેમના હાથે થયેલ. રસિક અને નગર જીલ્લામાં) માનીએ તે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ હલી સક નામનાં નૃત્યનાં યાદવો શેખીન સિહોરથી સિલેન સુધી ગઈ. હાલ પણ મદુહતા. પ્રાસાદ નિર્માણ અને ચિત્રકલાને તેમને રામાં ને દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રીઓ વસે છે શેખ પણ જાણીતું હતું. યાદવકાળનું સૌરાષ્ટ્ર તેનું કારણ કદાચ આ પણ હેય. સિહેરને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy