SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૨ : રૂપરેખા મળે છે. સાહિત્યમાં નગરના ઉલ્લેખ આવે. કે તેના વર્ણના મળે તેથી નગરના ઈતિહાસ માટે સાધારણ માહિતિ મળે છે પરંતુ તેના ખળ પર તિહાસ લખાય ત્યારે તેમાં ચેકસાનેા અભાવ રહે છે કારણ કે સાહિત્યકાર એ ઇતિહાસ લખતે નથી પરંતુ તે વનમાં રાચતા હાઇ ધણીવાર તેનાં વર્ણનો ચમત્કારપૂર્ણ કે અતિશયેકિત ભર્યાં હાવાથી તેમાંથી સત્ય તારવવુ અધરૂ પડે છે. પ્રભાસનું તી ધામ મહાભારત તથા પુરાણામાં પ્રસિદ્ધ છે. પરંતુ પ્રાચીન પ્રભાસનું નગર આજે ઉજ્જડ ટેકરાના રૂપમાં હેરણ નદીને કાંઠે અસ્તિત્વ ધરાવે છે. આનગર નદીને કાંઠે હતુ. અને તેથી તેના વિકાસ નદીને કાઠે કાંઠે પાઘડીપને થયેા છે આ નગર એક તામ્રસ્ય યુગનાં નગરની ઉપર બધાયેલું હતું. ઇ.સ. પૂર્વે પ્રથમ સહસ્રષ્ટિના ઉત્તરાર્ધમાં અહીં વસવાટ હતા આ લેકા નીલ લેાહિત ( લાલ અને કાળા ) વાસણા બનાવતા લેખડનાં આારા વાપરતા અને નાનાં, મેટાં મકાનવાળાં નગરેશ વસાવતા હતા. આ પ્રજા કઇ હશે એ કહેવુ મુશ્કેલ છે. પરંતુ તેણે સૌરાષ્ટ્રનાં ઐતિહાસિક યુગના પ્રારંભ જુનાગઢમાં ખંભાત પાસેનું નગરા ભરૂચ, કામરેજ મધ્ય સવ*પ્રથમ દેખાતેા હોવા છતાં જુનાગઢના પ્રાચીન ભારતમાં મહેશ્વર અને ત્રિપુરી, એરીસ્સામાં ટીંબા પર ઉત્ખનન કરીને તેને આનુપૂર્વી શિશુપાલ ગઢ આદિ અનેક નગરા વસાવ્યાં છે તે વિકાસ તપાસ્યા નથી તેથી હાલને તબકકે આપણુંનાનાં નામે। સંસ્કૃત હાઇને આ ભાષા વાપરનાર લોકોની આ નગરો વસાવવાની પ્રવૃત્તિ ભારતના ઘણા ભાગમાં જોવામા આવે છે આ પ્રજા કયાંથી આવી અને એણે જે પ્રવૃત્તિએ આાદરી એને માટે પ્રતિદ્વાસ મળવાની શરૂઆત થતી હાઇ ધણા પ્રશ્ન અનુત્તર રહે છે માત્ર હુ લને તબક્કે એટલું કહી શકાય કે મૌર્ય યુગની શરૂઆત થઇ તે પહેલાં આ નગરે વસી ચૂકયાં હતાં, પ્રમાસ એ નદી કિનારાપર ખુલ્લું નગર હતુ. અર્થાત તેની આજુ બાજુ કિલ્લે તહેવાના અવશેષાં અદ્યાપી મળ્યા નથી, આશરે એક ચોરસ કીલેમિટનું આ નગર ત્યાંની ભૌગાર્લિક પરિસ્થિતિને ચેોગ્ય ઉપયોગ કરીને વિકસતુ રહ્યુ હેઇ, અહીંના રહેવાસીએની બુદ્ધિમત્તા સ્પષ્ટ થતી દેખાય છે. પ્રભાસનું આ નગર આશરે હજારેક વર્ષ સુધી અસ્તિત્ત્વ ધરાવતુ' દેખાય છે. અને ત્યાર બાદ પ્રભાસ તૂટી ગયું પ્રભાસનું નગર તુટી ગયું ઢાવા છતાં તે પ્રદેશ ઉજ્જડ થઇ ગયા એમ માનવાન જ્ઞાન પ્રારં'ભિક દશામાં છે. જુનાગઢ એ તૈય યુગમાં નગર હતું. પરંતુ તેના કરતાં પ્રાચીન કાળમાં એની કઇ રતિ હતી તે આપણે જાણતા નથી. અહીં ભારતીય ત્રિક ક્ષત્રપેા વગેરે રાજવીએ પેાતાનું સ્થાનિક કેન્દ્ર રાખ્યું હતું તેમના જમાનામાં ખ સ કરીને ક્ષત્રપેાના જમાનામાં પવતા કારીને તેમાં કેટલાંક શૈલગૃહો બધાવવામાં આવ્યાં હતાં અંતે ગુપ્ત યુગમાં અહીં વિષ્ણુનું મદિર બાંધવામાં આવ્યું. હાવાના પુરાવાઓ છે. ગુપ્તેના પછીની જુનાગઢની સ્થિતિ અચાક્કસ છે પરંતુ મધ્યકાળમાં જુનાગઢ સૌરાષ્ટ્રનુ એક મજબુત નગર હતું. તેણે પાટણ સાથેના સ ચ માં અગ્રભાગ લીવા હતા અને પ ંદરમી સદી સુધી હિંદુ મ્રત્તા ટકાવી રાખી હતી. મહમદ બેગડાના સમય બાદ જુનાગઢ સુલતાના મેગા અને સ્વતંત્ર નવા પાસે રહ્યુ હાઇ આ પ્રાચીન નમર આધાપિ જીવંત છે. સૌરાષ્ટ્રનાં ઐતિહાસિક નગ।ની રૂપરેખા આપવા માટે અત્યંત અલ્પ પ્રમાણમાં કામ થયું હાઈ, આ નગરાની સ્થળ-તપાસ કરીને તેને યોગ્ય Éતિહાસ આલેખવાનું ભગીરથ કાર્ય આપણે કરવાનું બાકી છે. તેથી અત્રે પ્રભાસ, વલભી દ્રારકા અમરેલી, જુનાગઢ, જેવાં કેટલાંક સ્થળોએ જે કામ થયું છે • તેની કેટલીક રૂપરેખા પ્રસ્તુત કરી છે. જુનાગઢની બારીક તપાસ કરીને આ યુગેામાં અહીં થયેલા વસતીના ફેરફારો તથા તેનેા ઋતિહાસ તપાસવાનું કામ બાકી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy