________________
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દેવમંદિર અને તીર્થધામ.
–3. જયંતિલાલ ઠાકર
(બ્લેક–અક્ષર મંદિરના સૌજન્યથી) સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં અનેક પ્રાચીન સિદ્ધિ-ગાંધી, મિયાણી, વિસાવડા, કાલા, મંદિરે આવેલાં છે. તેમાં સૌરાષ્ટ્રના સાગર શ્રીનગર, માધવપુર, પ્રભાસ-સોમનાથ વગેરે કિનારાની પટ્ટી ઉપર ઉત્તરે છેક પિંડારાથી ગામમાં આવાં મંદિરે નજરને ખૂબજ આકર્ષે આરંભી દક્ષિણે પ્રભાસ સોમનાથ સુધી આમાં છે. ઉપરાંત સાગરની સમિપમાં જ આવેલા અનેક મંદિરે પિતાના આગવા શિલ્પ અને બરડાના ડુંગર ઉપર પણ તેની પ્રાચીન રાજવાસ્તુવિધાનથી વિભૂષિત બની સૌરાષ્ટ્રની ધાની ઘુમલીમાં નવલખા મંદિર આવેલું છે. સુશોભિત કટીમેખલા સમ આજે પણ ઉભાં છે. બરડાની બાજુમાં બીલેશ્વર અને કિલેશ્વર પણ સૌરાષ્ટ્રના સાગર કિનારા ઉપર આવેલાં પિંડારા એટલાજ મશહુર છે. સૌરાષ્ટ્રના ગિરિવરે બેટ શંખોદ્ધાર, આરંભડા, વસઈ, સુપાણુ, શેત્રુજય અને ગિરનાર પણ વિવિધ કળા દ્વારકા, બરડીઆ, છેવાડ, મઢી, કુરંગા, હર- કારીગીરી અને સ્થાપત્યથી સુશોભિત મંદિરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com