SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ વેપાસ્માં મળ્યા છે. ધાર્મિક વૃત્તિન્ના અને દયાળુ શ્રી જશવંતલાલ હરિલાલ ઉપાધ્યાય રાજકઈ સ્વભાવના છે. પાસે સરધારના વતની, લગભગ ૪૫ વર્ષથી અહિં આવી વસેલા. અહિંઆ “પ્રભાશંકર જીવરાજ'' ના ઝરિયા અને ધનબાદમાં કચ્છી કટઓ હણા છે નામથી છ ટી. રેડ ઉપર કલીયારી સ્ટોર્સ. પટેલ, અને ઈશ્વર કૃપાથી બધા સારી સ્થિતિમાં છે. બહારથી મોટરકાર વી ને ધંધો કરે છે. સ્વભાવે માયાળ, આવેલ કોઈ પણ અતિથિનું યથાયોગ્ય સ્વાગત દયાની ભાવનાવાળા. અને વિવેકી છે. હોમીયોપેથીની, સન્માનની ભાવના છે. અહિ નું નાણ' આખા દેશના મફત હજ દરને બાપે છે, ભાવી છે. ખુણેખુણામાં પહોંચ્યું છે. કચ્છી ભાઈઓ બહુ ઉદાર છે. • થી ગૌરિશંકર ચત્રભુજ રાવલ મૂળગામ મેરબી, સૌરાષ્ટ્રના, આસનસેલમાં લગભગ ૪૫ વર્ષથી આવેલ આસનસોલ (પશ્ચિમ બંગાલ):- આસનસોલ છે. શરૂઆતમાં નેકી કર્યા પછી પિતાને વેપાર સૌરાષ્ટ્રવાસીઓથી જ ભર્યું છે, સખ્યા વણ ઓછી * શરૂ કર્યો છે. “જી. સી. રાવલ” ના નામથી ઘટ છે પણ જે છે તેમાં સૌરાષ્ટ્રના કુટુઓ વધારે છે. જ ટ્રક રેડ ઉપર ઈલેકટ્રીક માલને સ્ટાર્સ ચલાવે છે. આસનસલની . વસ્તી લગભગ ૧ લાખતી તેમાં ગુજરાતી સમાજના કાર્યકર્તા છે.. ગુજરાતીઓ ૫૦૦ હશે. શ્રી પરશુરામ જીવરાજ જાની મૂળગામ ખાખરેચી માળીયા, મોરબી પાસે. ઉં, વર્ષ આશરે પર ની છે, અહિંની ગજરાતી સાળાને કચ્છનાં શ્રી દાદર- આસનસોલમાં ૩૦ વર્ષથી આવેલા છે. શરૂઆતમાં દાસ વિઠ્ઠલભાઈ પરખાણીએ મફત જમીન આપી, જુદી જુદી પેઢીમાં નોકરી કર્યા પછી હાલ શાળા ૧૯૪૮ માં બંધાવી. શાળાના મુખ્ય શિક્ષક , “ જાની એન્ડ કું” ના નામથી પોતાનો ધંધો શ્રી જયંતિલાલ ગોકલદાસ પંડયા રાજકોટના છે.' કરે છે. જેના કોકટર છે ગુજરાતી શાળા અને સમાજમાં સહમંત્રી તરીકે સેવા બજાવી છે. શ્રી ગૌરિશંકર ત્રિભોવન પંડિત ઉ. વર્ષ આશરે દુકાનમાં લાકડા, મેટર સ્પેરપાર્ટસ અને પેટ્રેલનું ૭૫, આસનસોલમાં ૫૦ વર્ષથી ભાવી વસ્યા છે. કામ કરે છે. શરૂઆતમાં જુદે જુદે સ્થળે નોકરી કરી અનુભવ મેળવ્યા બાદ ૧૯૨૧ માં “પંડિત બ્રધર્સ” ના શ્રી શાંતિલાલ જમનાદાસ શેઠ મૂળમામ રાજનામથી છ. ટી. રોડ ઉપર મોટર વેચવી, દુરસ્ત કોટન જી. ટી. રોડ ઉપર “શેઠ મોટર્સ સ્ટાર્સ" ના કરવી તથા ફરનીચર . અને વુડ વસનું કામકાજ નામથી મોટર સ્પેરપાર્ટસનું કામકાજ કરે છે. શ્રી કરે છે. ગજરાતી સમાજ અને શાળાના ૩૦ વર્ષથી શાંતિભાઈના મોટાભાઈ શ્રી છબીલદાસભાઈ નાટય પ્રમુખ છે. અહિંની રોટરી કલબ તેમજ બીજી પ્રરતિ અને સંગિતમાં સારે રસ લે છે. અનેક જાહેર સંસ્થાઓમાં તેમની સેવાઓ છે. . ૮ વર્ષની નાની વયથી. માતાપિતા ગુજરી ગયેલા. શ્રી મથુરાદાસ વીરજી દત્રાણી મૂળગામ જામઆપબળે આગળ આવ્યા. આખા કુટુંબમાં થી સલાયાના, અહિં લગભગ ૩૦ વર્ષથી આવી વસેલા, પહેવા અંગ્રેજી ભણનાર શ્રી ગૌરિયંકરભાઈ હતા. “એમ. વી. દાસ એન કે ” ના નામથી ટીંબર, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy