SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬ ૧૯૨૩ના માર્ચ સુધી શ્રી કિલભાઈ વઢવાણની હતા આ ઉપરાંત રાણપુર સત્યાગ્રહ પ્રસગે પિલીસે રાષ્ટ્રીય શાળામાં રહ્યા ત્યાં શિક્ષક તરીકે કામ કર્યું. કરેલા અત્યાચારની તપાસ સમિતિના તેઓ મંત્રી હતા. પણ તેમાં તેમને રસ પડે નહિ તેમની નજર સામે તે “બેઓ ક્રોનીકસ,” “નવજીવન અને “સૌરાષ્ટ્ર અમદાવાદમાં તેમણે “નવસૌરાષ્ટ્ર” સાપ્તાહિક દેખાયા કરતાં હતાં. “ પ્રભાત” દૈનિક શરૂ કર્યા જેના આજ સુધી તંત્રી રહ્યા હતા, દેશી રાજ્યની પ્રજાના ઉત્કર્ષ માટે જાણીતું તેમજ દેશી રાજવીમાં અળખામણું ગણાતું સ્વ. શ્રી કકલભાઈ પાસે આઝાદી સંગ્રામના સંભા સૌરાષ્ટ્ર' સાપ્તાહિક તેમના અખબારી જીવનનું રણાને ભંડાર હતા. રાજાસાહી સામેની આકરી સોપાન બન્યું હતું. તાવણની અનુભવસિદ્ધ કહાણીઓ હતી. એ કહા ણીઓનો શબ્દ દેહ આપી શકે તેવી તીખી કલમ શ્રી કમલભાઈની કલમ ક્રાંતિકારી હતી. તેમની હતી. પત્રકારિત્વને ક્ષેત્રે એમણે સૌરાષ્ટ્ર ગુજરાતની કલમમા ઉમલતા હતી અને તેથી દેશી રાજયોની ભારે મેટી સેવા કરી છે. પ્રજામાં જગૃતિ ફેલાવવામાં તેમની કલમને ફાળે ઘણે હતે. સૌરાષ્ટ્રના પત્રકારત્વનું વાર કરવામાં સાહિત્ય જગતના જેવી રીતે સ્વ. મેઘાણીની કલમનો ફાળો છે તેવી સાહિત્યપ્રિય સ્વ. ચુનિલાલ વર્ધમાન શાહ રીતે પ્રહારો કરવામાં અને લોક જાગૃતિ લાવવામાં સાહિત્યજગતમાં “ચુનીકાકા'ના નામથી સુપરિચિત શ્રી મુકલભાઈની કલમને ફાળે નોંધનીય છે. એવા સ્વ. ચુનીભાઈને જન્મ વઢવાણ શહેરમાં ભાવનાની સૃષ્ટિ લઇને પત્રકારત્વના ક્ષેત્રમાં થયો હતો. આવેલા શ્રી કમલભાઈ ક્રાંતિકારી સાહિત્યના અભ્યાસી જીદગીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. હતા, તેમણે ઈટાલી, રશિયા, ફ્રાંસ, વગેરેની ક્રાંતિના પણ તેમને જીવનરસ હતે સાહિત્ય ! પણ સાહિત્યને ઈતિહાસની વાને પેતાની કલમે લેકે સમક્ષ રજુ સાહિત્ય-વ્યવસાય બનાવાય તે જમાને ત્યારે ન કરી અને તે ઘણી લોકપ્રિય બની. હતો. આથી શ્રી ચુનીલાલભાઈએ “રાજસ્થાન” • સ્વ. શ્રી અમૃતલાલ શેઠ અને સ્વ. શ્રી મેલાણીની નામના પત્રમાં કામગીરી શરૂ કરીને પત્રકારત્વની પ્રેરણાના સીયન દ્વારા તેઓ “સોરાણ” સાપ્તા કારકીદી આરંભી. ત્રણ વર્ષ બાદ ૧૯૦૯ મા હિકના સંચાલક મ ડળના આગેવાન સભ્ય બન્યા પ્રજબધુ” સાપ્તાહીકમાં તેઓ જોડાયા અને લાગહતા “સો-'ને બ્રિટીશ સરકારે પ્રતિબંધીત લોટ ૪૪ વર્ષ સુધી એ પત્ર ૧૯ ૫૭ માં બંધ થયું કરતાં તેઓ તેને બદલે શરૂ થયેલ “કુલછાબ” ના ત્યાં સુધી એમાં જ સતત કામ કરી રહ્યાં હતા. તત્રી બન્યા હતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી મુંબઈમાં શરૂ થયેલા અગ્રણી અખબારી “ઇલીસન”ના લેખનકાર્ય તેમણે કવિતાથી શરૂ કરેલુ. પ્રતિષ્ઠિત માસીકે “વસંત”, “સમાચક” માં એમની તેઓ જેડીયા તંત્રી બન્યા હતા. કવિતાઓ આવતી. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, - ૧૯૩૧ માં ગાંધી ઈવન વાટાઘાટ પ્રસંગે તેઓ પ્રાકૃત, મરાઠી, હિંદી, અને થોડું ઉદુ ભાષાનું જ્ઞાન રાજસ્થાનની પ્રજાના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા ધરાવતા ગુજરાતી પત્રકારત્વમાં “સાહિત્યચર્ચાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy