SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૭ સમાવલોકન” મથાળાથી સાહિત્ય વિષયક ચર્ચા ભેગીલાલ સાંડેસરા, યશવંત શુકલ વેણુભાઈ પુરે તેમણે જ સૌથી પહેલી “ પ્રજાબંધુ” માં પ્રારંભેલી. હિત, અને ઉપરાંત વિવિધ કોલેજમાં કામ કરતા એ કંડીકાઓમાં તેમનું ભાષાજ્ઞાન અને સાહિત્યજ્ઞાન પ્રાધ્યાપકે પણ એમની દોરવણી હેઠળ પિતાની : દીપી નીકળ્યું, લેખનશકિતને વિકસાવી છે. શ્રી ચુનીભાઈ સિદ્ધાંતનિષ્ઠ હતાં. નવલહિયા લેખને કલમની કસરત કરવા માટે સ્વ. ચુનીભાઇ મકળું મેદાન આપતા. જૂની પેઢીના જૂની પેઢીના રહ્યા છતાં સાહિત્યકારમાં તેઓ આ પીઢ લેખકે સૌરાષ્ટ્રના નામને ઉજજ્વળ ક્યું છે. સહુથી વૃદ્ધ મુરબ્બી હતા. ચીવટ, નીષ્ઠા, સતિષ. સાદાઈ. અને નીરાડંબર તેમના સદગુણો હતા. તેઓએ નવલનશ શ્રી મોહનલાલ ચુ. ધામી જીવનમાં, રહેણીકહેણીમાં પણું સાદાઈ અપનાવેલી. તેમની સાદાઈ તેજી છવનની હતી. વ્યવસાય તરીકે જેની નવલકથાઓથી ગુજરાતીભાષી સાથે, લેખનકાર્ય સ્વીકાયુ છતાં દ્રવ્ય અંગે કોઈ લેલુપતા સમાજ સુપરિચિત છે તે આપણું લોક લાડિલા - બતાવી ન હતી. સાહિત્યકાર શ્રી વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામીને બાલ્યકાળ અને કિશોર અવસ્થાને ઘણું મટે ગાળો શ્રી ચુનીભાઈને તેમનો સાહિત્યસેવા માટે અને સૌરાષ્ટ્રના ચોટીલા ગામે વ્યતિત થયેલ હતું. તેમની નવલકથાઓ માટે ૧૯૩૭ને રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભાએ અપણ કરી બચપણથી જ ધામક કુટુંબમાં ઉછેર થવાના બહુમાન કર્યું હતું. તેમનું વ્યાખ્યાન પત્રકારત્વના કારણે એમના સાહિત્ય નિરૂપણમાં ધાર્મિક અને અનુભવના નીચાડ સમું હતું. તેમના જીવ ના સાત્વીકતા વધુ પ્રમાણમાં હોય છે. અંતીમ વર્ષ સુધી તેઓ કાર્યરત રહ્યા હતા. તેમણે પિતાના સાહિત્યિક જીવન દરમીયાન લગભગ ૫૦ શ્રી ધામીભાઈને બચપણથી જ સાહિત્ય પ્રત્યે જેટલી એતિહાસીક, સામાજીક નવલકથાઓ અને ઘણો મોટો અનુરાગ રહ્યો છે અને તેમણે માત્ર સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખેલ છે. તેમની “જીગર અગીયાર વર્ષની જ ઉમરથી કાવ્યો લખવાની શરૂઅને અમી” નામની નવલકથાઓ તે એક સમયે આત કરી હતી. ઉપરાંત વિશાળ પૃથ્વીપટનાં અનેક ભારે ચકચાર જગાવી હતી અને એ પુસ્તક ખુબ પર્યટન કરી તેના અનુભવો આપણુ સમક્ષ સાય લેકપ્રીય બન્યું હતું. તેમની “નીલકંઠનું બાણ', રૂપે મૂતા રહ્યાં છે. એમની વીસ વર્ષની ઉંમરે તે કગી રાજેશ્વર”, “રૂપમતી” વગેરે પણ ખુબ ઘણું કાવ્ય અને તેના અન્ય પ્રકારનું સાધન ઉચ્ચ કોટિના નવલકથાઓ તરીકે જાણીતી છે. કરવા માંડયું હતું. શ્રી ચુનીભાઇમાં માણસની શક્તિ પારખવાની ત્યાર પછી ગુજરાતી સાહિત્ય ઉપર ગાંધીવાદની ક્ષા હતી તેથી તેઓ શ્રી. ગુણવંતરાય આચાર્યને અસર ઉપસવા લાગી અને તેનાથી ધામી પણ સાહિત્યક્ષેત્રે લાવી શકાય તેમ જ શ્રી ઈશ્વર પેટલીકર રંગાયા . અને તે ત્યાં સુધી કે શ્રી ધામીએ પૂજ્ય જેવાની લેખનશકિતને બિરદાવી શક્યા. આ ઉપરાંત ગાંધીજીની હાંકલને ઉપાડી પોતે પણ આઝાદીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy