SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ સી-શિક્ષણના અનેક ભેખધારી મૂડી વગર જાણીશાયએ પિતાના વ્યક્તિત્વની મહોર સ્વ. અમૃતલાલ દાણી એ સંસ્થા પર મારી પાસે વર્ષમાં તે આ વિદ્યાલય મહેરી ઉર્યું. સુરત અને ભાવનગરમાં એમનું શિક્ષણ સ્ત્રીશિક્ષણના એક સનિષ્ઠ સેવક ભાવનાશીલ પામેલી અનેક બહેનો, આજે સેવાના ક્ષેત્રે અનુપમ કાયૅકર અને અનેકના અપૂર્વ મિત્ર-દાણીભાઇ ફાળો આપી રહેલ છે. ગુજરાત-સૌરાષ્ટ્રની બહેનોને જાગૃત, શિક્ષિત સંસ્કારી અને બંધનમુક્ત કરવાની ભાવનાની સિદ્ધિ માટે તપ અનેકને સેવા-ભગિનીઓ તરીકે ગુજરાતને કરનારા તપસ્વી હતા. પિતાના રકતનું પ્રત્યેક બિન્દુ ચરણે ધરવાના એમના કેડ અધુરાં રહ્યા. એમણે બીજીવનમાં ઉલ્લાસ. પ્રગટાવવાની જ પ્રવૃત્તિમાં ગાળ્યું હતું. ગુજરાતી પત્રક્રરવતા નામનો ભક્તિપૂર્ણ મુખમુદ્રાથી એ બધામાં તરી આવતા તેજસ્વી તારલે સ્વ. કઠલભાઈ કેકારી હતા. સૌરાષ્ટ્રના પત્રકારિત્વમાં મુખ્ય ફાળો શ્રી અમભાઈ ઉપર ગાંધીજીના જીવનચદેશે ઉડી કકલાભાઈ કારીને હતે. અસર કરેલી. યુવકેમાં નવી ભાવના અને ઉત્સાહ પ્રેર, એ એમને ગમતું. બહેનનાં સમાજ-બંધન શ્રી કક્કલભાઇએ રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં રાજઅને અંતરનાં અસુ એમને અસ્વસ્થ બનાવી દેતાં. કારણ અને અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી માટે ગ્રેજ્યુએટ થયા પછી યુવકે પ્રત્યેના આકર્ષણથી અભ્યાસ પૂરો કર્યો હતે. તેઓ ભાવનગરની દક્ષિણામૂર્તિમાં જોડાયા. વિચારભેદને કારણે જ્યારે એમણે એ સંસ્થા છોડી ત્યારે વિદ્યાર્થીઓની અશ્ર -અંજલિ, એમની લોકપ્રિયતાની વિદ્યાર્થી અવસ્થામાં તેમણે ગાંડલમાં એક : પ્રતીતિ કરાવી ગયું. બંગાલની ક્રાંતિકારીનું વ્યાખ્યાન સાંભળેલું અને ત્યાર પછી જલિયાંવાલા બાગની કતલ આપી. મહાત્માજીનું તત્વ હિંદને સાંપડયું આ બધાની એક કાળના ચુસ્ત સ્વામિનારાયણુપંથી અમુભાઈ વિદ્યાથી શ્રી કમલભાઈ પર ભારે અસર થઈ અને સુરતમાં છે. હસમનભાઈ મહેતાના પરિચયમાં આવ્યા રાષ્ટ્રીયતાના રંગે રંગાયા. અને એમને થીઓસોફીને નાદ લાગ્યો, એ દિવસોમાં સુરતમાં થયેલી યુવક પરિષદ, પ્રદર્શન અને સપ્તાહ દાણુભાઈની પ્રેરણાનું ફળ હતું. એ દિવસોમાં પ્રત્યેક જુવાની મહત્વાકાંક્ષા પુનાની સર્વન્ટસ એફ સાયટીને આજીવન સભ્ય બની પણ એમનું ખરું સ્વપ્ન એ હતું કે સૌરાષ્ટ્રમાં ગરીબાઇનું વ્રત લઈ દેશને જીવન અર્પવાની રહેતી શિક્ષણનું એક કેન્દ્ર રચવું અમે મિત્રોએ ભાવનગર હતી. રાષ્ટ્રીય મહા વિદ્યાલયમાં રહી શ્રી ક્કલભાઇએ મહિલા વિદ્યાલયની સ્થાપના કરી. એક પાઇની પણું પણ એ મહત્વાકાંક્ષા સેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy