SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ જે જમાનામાં પરદેશી હકુમતની ધાક બેસતી- ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેણે પિતાની નામના કાઢેલી. આગળ આવી કોઈ હિંમતપૂર્વક બેલી શકતું નહિ ટીપુ સુલતાન સાથે દોસ્તી કરેલી. જમાદાર ફતેહતેવા ગાગાલી યુગનાં પ્રગતિશીલ વિચાર ધરાવનારા મહમદને “કચ્છના ક્રમલ” તરીકે ઓળખવામાં એક આગેવાન ખેડૂત હતા. આવે છે. એ વખતે રાજ્ય તરફથી તેમને જમીન ખાલસાને સમાજસુધારક સ્વ. શ્રી ભીમબાપા હુકમ આપ્યો હોવા છતાં તેને મચક નહિ આપતા નિડરતાથી તેને સામને કર્યો એ અરસામાં સ્વર્ગસ્થને જન્મ સને ૧૮૮૮ ના ઓકટોબરની ૩જી તારીખે મેટી મારડ મુકામે થયો હતો. પૂરી ઈન્કીલાબને બાદ જ્યારે ગુજતે હતો ત્યારે પ્રાથમિક કેળવણી લઈ શિક્ષક તરીકે થે સમય આપણું સ્વ. બળવંતરાયનો લીલિયા વિસ્તારમાં કામ કરેલું, પણ એ કામ તેમના રાષ્ટ્રીય વિચારોને પ્રવૃત્તિ હોય ત્યારે સ્વ. મહેતાને ઉતારે મા રામભાઈને આડે આવતું હેઈ, શિક્ષકની નોકરી છોડી ૧૮ ત્યાંજ હોય, રામભાઈની અનન્ય રાષ્ટ્રભકિત અને વર્ષની ઉંમરે તેમણે જાહેર જીવનની દીક્ષા લીધી બધી જ જાતના પ્રેરક સહકારને લીધે શ્રી બળવંતભાઈ હતી. સૌરાષ્ટ્રના એક કિસાન આગેવાન હેવા છતાં જીવનના કેટલા વર્ષો સુધી તેમને જાતે હળ ચલાવીને લીલીયાને કાર્યક્ષેત્ર મથક બનાવ્યું હતું. ખેતી કરી હતી. સ્વરાજ્ય પહેલા સામાજિક પ્રવૃત્તિની દષ્ટિએ તેઓશ્રી આ બહેનની ફરજિયાત કેળવણીના ૮૦ વર્ષની વયે શ્રી રામભાઈ સ્વર્ગવાસ થયા કામમાં સમાજની અંદર કુરતી જેવી કે બાળલગ્નની સુવાસ મૂકતા ગયા. તેમનું વિશાળ કટુંબ પરિવાર નાબૂદી, મરણ પાછળ ભજન અને અસ્પૃશ્યતા આજ સારી સ્થિતિમાં છે. નિવારણનું કામ ૬૦ વર્ષ સુધી કરેલું. તેઓએ અસ્પૃશ્યતા નાબૂદીને કામમાં પોતાના વતનમાં જમાદાર ફત્ત મહમદ ગામમાં એક વિશાળ સમેલન ૧૯૧૬ માં પૂજય મહાત્મા ગાંધીજીના પ્રમુખપદે છે તે દ્વારા તે કચ્છના ઇતિહાસમાં વિવ્હિટ સ્થાન મેળવનાર વિચારના પ્રચારને વેગ આપે. રાજકીય દૃષ્ટિએ વ્યક્તિ છે જમાદાર ફત્તેહમહમદ આમ તે ફોહ- સ્વર્ગસ્થબંએ કાઠિયાવાડના ખેડૂતે દેશી રાજય સામે મહમદ એક ગરીબ માણસ, બકરાં ચારવા એ એને નિર્ભય બને એ દૃષ્ટિએ સંગશ્ચિત કરવા માટે સને વ્યવસાય હતો. બકરાં ચારતાં-ચારતાં એક સમયે ૧૯૨૧ માં રાજકોટ મુકામે સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ સમગ્ર પ્રદેશને રાજકીય દોર પોતાના હાથમાં લીધેલ. પટેલના પ્રમુખપદે મળેલ કાઠિયાવાડ =જકીય પરિ ષમાં અસંખ્ય ખેડૂતોને લઈ ગયેલા અને તે જમાદાર ફતેહમહમદની એટલી આણ વતી કે સંમેલનના સ્વાગત મંત્રી તરીકે કામ કરેલું . તેનાથી દુશ્મને ડરતા રહેતા. સિંધના મી પર તેમની હાક વાગતી. દુશ્મનોના હુમલાથી કચ્છની રાજકેટ સત્યાગ્રહ પછી દેશી રાજયેની અંદર ધરતીને બચાવવા માટે જમાદારે લખપતને કિલે જે રાજકીય જાગૃતિ આવી તે દૃષ્ટિએ ગાંડલ રાજયની બંધાવેલાં એ દિલે આજે પણ તેની વિજયગાથા અંદર પ્રજામંડળની રચના કરી તેના પ્રમુખ તરીકે ગાર ઊભો છે. તેઓએ છેક સુધી કામ કરેલું. તેઓએ લોકભારતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy