SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૩૦ રાષ્ટ્રીય લડતમાં તેઓએ પાંચમાં ઘેરણને (લેખ વિષેની અન્ય નેધ જે આ અભ્યાસ પડતું મૂકી સત્યાગ્રહના સૈનિક બન્યા હતા. મેળવી શક્યા છીએ તે નીચે મુજબ છે. ' તેઓ આ રાષ્ટ્રીય લડત કરતા કરતાં અનેકવાર – સંપાદક) જેલમાં જઈ આવ્યા છે. તેઓ સાબરમતિ, વિસાપુર ને નાસિક જેલમાં જઈ આવ્યા છે. આમ ગાંધીયુગની લડાઈ પૂરી થઈ. શ્રી પુષ્કરભાઇ હરદાર ગેકાણી અને ભાવનગરની ચાલતી સંસ્થા શ્રી રામ . સાહિત્ય અને પુરાતત્વના શોખીન એવા શ્રી દક્ષિણામૂર્તિમાં જોયા. ત્યાર પછી આ સંસ્થા ધીમે ગાકાણી દ્વારકાની આગેવાન ગણાતી વ્યકિતઓમાંના ધીમે વિકાસ પામવા લાગી ને ભાવનગર રાજ્યના એક છે. બીરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય–વલ્લભબબલા તથા સસરા લેક ભારતીમાં જોડાયા. વિદ્યાનગરમાં એજીનીયરીંગનો અભ્યાસ કરી ૧૯૫૩માં બી. ઈ. (સીવીલ) થયા. ગુજરાતી સાહિત્ય નાનાભાઈ ભટ્ટના અવસાન પછી આ રસ્થાની પરિષદની મધ્યસ્થ સમિતિમાં બે વર્ષ સભ્ય હતા, જવાબદારી તેના હાથમાં આવી છે. તે તે જવારી “માર' માં પશ્ચિક વર્ષથી વાર્તાઓ આપે છે. હમણાં કર્તવ્યનિષ્ઠા તથા ભાવનાથી બરાબર બજાવ્યું જાય છે. ગુહાશોધનમાળા ચાલુ છે ધર્મયુગમાં તેનું ભાષાંતર પણ ચાલે છે ઈનડીયન રોઝ કેગ્રેસ નવી દિલ્હી, મનુભાઈ પંચેલીએ સૌ પ્રથમ પરશુરામ રણકા પ્રકૃતિ મંડળ અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ ન ટક લખેલું પરંતુ પિતે આ નાટક લખીને ફાડીને અમદાવાદ, ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદ નાખી દીધું ને ત્યારથી સાહિત્યક્ષેત્રે પગરણ માંડયા. વિગેરેના સભ્ય છે. છેલ્લા નવ વર્ષથી દ્વારકા મ્યુનિ. તેઓએ વિસાપુરની જેલમાં “બંદિધર” નવલકથા સિપાલીટી અને હવે નગરપંચાયતમાં સભ્ય છે તથા લખેલી. ત્યારથી અત્યાર સુધીમાં નાટક, નવલકથા, પહેલા મેનેજીંગ કમિટિ અને હવે બાંધકામ સમિતિના પ્રણું કાવ્ય, ઈતિહાસ, નિબંધ વિ. ૨૯ જેટલી કૃતિ ચેરમેન તરીકે કામ કરે છે યુવક મંડળના પ્રમુખ ગુજરાત સૌરાષ્ટ્રના ચરણે ધરી છે. તેમાં સૌથી તરીકે, લોહાણુ વિદ્યાર્થી ભુવન-સાર્વજનિક પુસ્તકા“ઝેર તે પીધા જાણી જાણી” નવલકથા ઉત્તમ છે. લય, મહિલા પુસ્તકાલય તથા બાળ પુસ્તકાલયના છેલ્લા દશ વર્ષથી માનદમંત્રી તરીકે સેવા કરે છે. મનુભાઈ પંચેલીના લખાણમાં વિલેસતા હોય છે, કલકત્તામાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૧ મા ને વિચાર ચિંતનનું ઉંડાણ જોવા મળે છે. આમ અધિવેશનમાં શ્રીકૃષ્ણની દ્વારકા વિષે નિબંધ વાંચો મનુભાઈનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન ને જે પરિષદના અહેવાલમાં સ્વીકારો. ચિરસ્મરણિય બની રહે છે. ૧૯૬૪માં મનુભાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થવામાં હતે. ૧૯૬૪-૬૫-૬૬ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદમાં મધ્યસ્થ સમિતિમાં ચુંટાઈ કામ કર્યું. મનુભાઈ સ્વભાવે શાંત ધીર, ગંભીર ને પ્રેમાળ ઓકટો. ૧૯૬૬ માં દ્વારકામાં ગુજરાતી સાહિત્ય વૃત્તિવાળા છે તેઓની ભાષા માંડી છે ને આનંદદાયક પરિષદના જ્ઞાન અને નિમંચુ ' તથા સ્વાગત મંત્રી સાં મળવી ખૂબ ગમે, કલાકોના કલાકો સાંભળવાની તરીકે આયોજન કર્યું. રડી ઉપર પુરાતત્વ વિષે ઇચછા થાય. વાર્તાલાપ અવારનવાર આપે છે. લાયન્સ કાબથી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy