SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ in પ્રભાસખ’ડમાંની સરસ્વતી દધીચિ ઋષિના પુત્ર પિપ્પલાદે ઉત્પન્ન કરેલા વડવાનલને વિષ્ણુની આજ્ઞાથી પ્રભાસ તરફથી ચાલી રસ્તામાં ધૃત સ્મરને બાળીને ભસ્મ કરાયૈ ને વડવાનલને સમુદ્રમાં લઈ ગઈ એવી કથા પ્રભાસખંડમાં વિગતે વર્ણવી છે. વળી મહાભારતના યુદ્ધ પછી પાપ ધેાવા શ્રીકૃષ્ણની આજ્ઞાથી અર્જુન પ્રભાસમાં આવ્યા ને સરસ્વતીમાં સ્નાન કરી પવિત્ર થયા એવી પણ આખ્યાવિકા તેમાં જ છે હિરણ્યા ને સરસ્વતીનાં આ પરમ પવિત્ર ક્ષેત્રનું ગૌરવ ગાન કરવા તે પુસ્તકાના પુ સે।મ નામના અત્રિ ગેાત્રના યાદવે સેમેશ્વરની સ્થાપના કરી હશે. શ્રી હરપ્રસાદ દેશાઈ જણાવે છે કે હોળીના દિવસે ભૈરવનાથની મૂર્તિ બનાવી તેની આખા દિવસ પૂજા કરી સાંજે તેડી નાખવામાં આવે છે. હિંદુએ કદી મૂર્તિ તેડતા નથી, આ ઉપરથી લાગે છે કે સેમ રાજાએ ભૈરવનાથનુ લિંગ ઉત્થાપી ત્યાં સેામેશ્વરની વૈદિક વિધિથી પ્રતિષ્ઠા કરી તેની સાથે આ વિચિત્ર રિવાજને સંબધ હોવા જોઇએ. તેમનુ માનવું એવું પણ છે કે ભૈરવનાથની પૂજા અશ્લિલ રૂપમાં અનાં દ્વારા થતી હાય ત્યાં ધમાં ગુજરાત સૌરાષ્ટ્રના જાણીતા વિદ્વાન શ્રી શ’ભુપ્રસાદ દેશાઇનું પ્રભાસ અને સામનાથ નામનું એક અત્યંત શ્રેષ્ઠ પુસ્તક વાંચવા અમારી ભલામણ છે. ૬૦૦ પૃષ્ઠ ધરાવતા આ ઐતિહાસિક સામગ્રીએથી ભરપૂર ગ્રંથમા જહે મત ભર્યાં ને દાદ માગી લે તેવા સંશાધન પછી પ્રભાસક્ષેત્રની અને સામનાથ તીની વિગત આપી છે. તકે લખવા પડે ને જિજ્ઞાસુઓને આ સબ-સામ યાદવે વૈશ્વિક વિધિથી સામેશ્વરની પ્રતિષ્ઠા પણ કરી હોય તે સ ંભવિત છે, વિદ્વાનો માને છે કે સેામનાણુની સ્થાપના ઈસ્વીસન પૂર્વે થઇ ચૂકેલી. પુરાણે માને છે કે જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી જ સામેશ્વર છે. પણ મેડામાં માડી ૨૬૦૦ વર્ષ પહેલાં તા સામેશ્વરની સ્થાપના થઈ જ હશે. પરંપરા કહે છે કે ત્રેતાયુગમાં રામચંદ્રે સુવર્ણનું મંદિર અહીં બનાવ્યું', રાવણે રૂપાનું મનાવ્યું, દ્વાપરમાં શ્રી કૃષ્ણે કાનુ` મનાવ્યુ. વલભી સમયમાં પહેલાં પત્થરનું થયું ત્યારપછી ભીમદેવને કુમારપાળે છેલ્લે અહલ્યા માઈએ તેમાં સંસ્કરણા કર્યાં. ૫૦ હજાર વીર ભારતીય ચોદ્ધાઓએ આ પ્રાણપ્રિય મંદિરની રક્ષા કાજે પ્રાણ દીધા મહાભારત કાળમાં પણ પ્રભાસ તીથ ધામ હતું દી કાળથી સામનાથ પ્રભાસક્ષેત્ર શવેા, વૈષ્ણુવા, જેનેાના તીથ ધામ તરીકે સ’પૂજ્ય બન્યું છે. અહી સૂચા પાસક સૌર સ`પ્રદાય પણ ફાલ્યા ફૂલ્યા હશે કારણ કે સૂર્યમંદિરનાં અવશેષા પણ મળી આવ્યા છે. ચ'દ્રને થયેલ ક્ષય રાગ દૂર કરવા તેણે તૈરવેશ્વર અથવા ભૈરવનાથના નામથી યુગના પ્રારંભથી જ સેમેશ્વર તીર્થ દેવપટ્ટન કહેવાતું વ્હાલમાં આ ક્ષેત્ર આખું પ્રભાસ તરીકે ઓળખાય છે. સેાલકી યુગમાં લલેશ-નકુલેશ સ્થાપિત પશુપત મતનું પ્રાબલ્ય અહીં હતુ. મહમદગીઝનીને સમકાલીન ઇતિહાસકાર અલ્બેરૂની પણ અહીં પૂજાતા શિવની ઉપાસના કરી પછી ત્યા બ્રહ્મ-રહી ગયેલા, તેણે પેાતાના ગ્રંથમાં સેમનાથની જાહેાજલાલીનું વર્ણન આપ્યુ છે. વ. સ. ૧૦૮૫માં મહમદ ગીઝનીએ સેામનાથ ક્ષેત્ર પર ચડાઇ કરી. ઠેઠ સેામનાથ સુધી કેાઈએ તેને સામનેા ન કર્યાં એવી તેની ધાક પેસી ગયેલી તે સૌ રાજાએ પણ પોતપેાતાનુ સાચવવામાં શિલા ઉપર કુકકુંડ પ્રકારના શિવલિંગની સ્થાપના કરી ત્યારે બ્રહ્મા, સાવિત્રી, બૃહસ્પતિ, વસિષ્ઠ મરીચિ, વગેરે સમસ્ત ઋષિગણે તે યજ્ઞક્રિયામાં ભાગ લીધા વિદ્વાને માને છે કે મહાભારતમાં સેામનાથના ઉલ્લેખ નથી એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy