________________
: ૨૪૮ :
મહેમાનગતિ માણવા મહિનામહિના રેાકાતા, ગામડે જતા મહેમાનને આજે પણું કે લિયે સૂવાના લ્હાવા મળે છે. બપોરે આડાપડખે થવા માટે ય ઢોલિયા ઢાળવામાં આવે છે. તેના પર ભારે ગાદલું પાથરીને પાંગતે રજાઈ મૂકવામાં આવે છે.
લેકગીતમાં ઢોલિયે :
લેકકવિએ એ દેલિયાને અનેક ઉપમાએ આપીને લેકગીતામાં ઠેરઠેર ઉતાર્યાં છે. અહીં સાજનિયાને ઉતારા ઓરડા, દાતણ દાડમી, નાવણ જીલણિયા તળાવ. ભાન લાપસી, મુખવાસ એલચી અને પાઢણ ઢોલિયે અપાય છે.
સાજનિયાને પોઢણિયાં દેવરાવે રે,
ટાલિયા તળાઈ અતિ ભલા રે આઈ.
સ્વામીનાથ ઢાલિયે પેટયા હોય, પત્ની હાથમાં વીંઝણા લને માદર ઢાળતી હોય-જીવનના કુવા મધુર પ્રસંગ છે! લોકકવિએ કરેલું ઢોલિયાનું વર્ષોંન તેા જીએ
અગ ર્ ચ દ ન ના સાગ સીસમને ઢાલિયા, એશીકડાં,
ઓરડા, સુખડિયાં છે. કમાડ, અમરા મરા વાણ: અ ત લ સ નાં મશરૂના આશીકડાં, ગ ર્ વી ગા લ મ સુરિ યાં ભેરવના એહાડ, ત્યાં ચડી અળવતસ`ગ પેઢો, શાંતુ વહુઢાળે વાહર. વાહર ઢો ળ તાં પૂછ્યું, સ્વામી સુણા મેરી વ.શ. જેવાં રે જેઠાણીને તનમનિયાં, એવા મુને ઘડાવા ઘાટ,
મલ્હારરાવના રાસડામાં તે ઢીંચણ સમા ઢાલિયાના ઉલ્લેખ મળે છે
ઢીંચણુ સમે ઢાલિયા રે
પાઢણ કરતા જાવ ? મલ્હારરાવ. પેઢણું કરશું વાડિયે રે
કુરતી ફિર ગીની ફોજ રે મલ્હારરાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છાણાં વીણવા ગયેલી સ્ત્રીને વીંછી કરડે છે. તે ઢેલિયા ઢાળવાની અને સ્વામીને મેલાવવાની વાત કરે છે
અરર માડી રે, છાણાં વીણવા ગઇ'તી,
અરર માડી રે, વાંકા વળીને ડંખ માર્યાં,
અરર માડી રે,
ઢોલિયા
માવીંછુડે।।
મા વીંધુડા !
ઢ ળા વે,
અરે સેાનારૂપાની મારી પાલખડી,
અરર માડી ૩, સુતા વિદ્રા ન આવે,
સજનવહુ રઢ લઈ રહ્યાં. ઢોલિયે ન આવે નિંદરડી પિયુ મુજને પાલખડી ઘડાવે,
એશીકે નાગરવેલ્ય પથાવા. ટાઢકે ન આવે 'િદરડી. આંસા આરીએ મેલાવે, વાડિયે આવે નિંદરડી. ચેાસા જાડિયા લાવે, અજવાળે આવે નિદરડી. ચારે છેડે પુનળિયા મેલાવે, રમતે આવે નિદરડી.
મા વીંધુડા!
અરર માડી રે, ૫ ૨ ણ્યા તમે લા વે,
મા થીંધુડા! રસીલા શ્રી પાખી જોઈને સ્વામી આગળ રઢ લે –
મા વીંધુડા !
જાય રે રાજાજીને ભેટ
વર્ષો પછી પરદેશમાં પરણાવેલી વિજોગણુ બહેનીના વીરાજી આવ્યા બહેનીના હરખ માતે નથી. એ વીરને કહે છે
www.umaragyanbhandar.com