SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષના નવયુવાન કાર્યકર છે. કેશોદ મહાલનું ભાટ લેકની આરોગ્ય વિષયક પ્રવૃત્તિમાં ઉડે રસ સીમરેલી ગામ તેમનું જન્મસ્થાન નાના આવા ધરાવે છે. તેમને જનસેવા બદલ “સેવાભૂષણ'ની ગામડામાંથી આવતા આ યુવાનને, માધ્યમિક કક્ષાએથી પદવી પણ પ્રાપ્ત થઈ છે. ભારત પરના ચિત શિક્ષણ છેડી, કુટુંબને મદદરૂપ થવા, નાની એવી અને પાકીસ્તાન આક્રમણ વખતે લેકજાગૃતિનું અને નેકરીથી જીવનનો પ્રારંભ કર્યો. પરંતુ આટલાથી સરંક્ષણનિધિ સમિતિના મંત્રીપદે રહીને નોંધપાત્ર આ યુવાનને સંતોષ થાય એમ ન હતું. તેમનામાં કામગિરિ બજાવી હતી તે વખતે સંરક્ષણ ભ ડાળ પડેલું હીર તેમને આગળને આગળ લઈ ગયું. એ માટે એક જ દિવસમાં ૩• તેલા સેનું એકઠું કર્યું તરવરીયા કાર્યકર યુવાન, નાની નોકરીમાંથી આગળ હતું. તાલુકા ગ્રામ રક્ષકદળના માનદ અધિકારી છે.. વધવા લાગે અને જીવનની લીલા સુકી અને તેઓ આકાશવાણી'ને પણ પિતાની સેવાઓ આકરી કસોટીઓ ખ તપૂર્વક પાર ઉતારી આજથી અઢી આપતા રહ્યા છે. એક સફળ પત્રકાર પણ છે. અને વર્ષ પહેલાં કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખસ્થાને ગુજરાત-સૌરાષ્ટ્રના ખ્યાતનામ દૈનિકનાં જામનગર પહોંચી ગયા. જિલ્લાના પ્રતિનિધિ તરીકે પણ ફરજ બજાવી રહયા છે. અત્યાર સુધીમાં ગુજરાતી સાહિત્યપ્રિય જનતાને સહકારી ક્ષેત્રે આ યુવાનની નજર અને પાંચ સૌરાષ્ટ્રની ખમીરવંતી કથાએ થે કબંધ આપી છે. વેધક છે. અને આજે એ કેશે મહાલ ખરીદ તેઓ સફળ વાર્તાકાર ઉપરાંત નવલકથાકાર પણ છે. વેચાણ સંઘના પ્રમુખ તરીકે સંધનું ખૂબ સુંદર સંચા લન કરી રહ્યા છે. ગ્રામ પ્રજાની ખેતી વિષયક લોકોના પ્રશ્નો સમજવાની અને તેને ઝડપી આર્થિક પ્રશ્નોની પૂરી રગ પારખતા હાઇ શ્રી મસરી- ઉકેલ લાવવાની અનેખી બૂઝ સઝ ધરાવતા આ ભાઈ રામનું એ દિશાનું કાર્ય ઉજવળ હોઈ તેઓ યુવાન કાર્યકર એ વિસ્તારમાં સારી ચાહના અને આજે કેશોદ તાલુકા લેન્ડ મારગેજ બેન્કના પ્રમુખ લાકમત પ્રાપ્ત કરી થયા છે. શ્રી મસરીભાઈ રામ, યુવાન વયમાં એક પછી એક લોકહિત ખાતર તે હંમેશા અવાજ ઉઠાવતા મેટાં પદ પ્રાપ્ત કરતા જાય છે છતાં તેઓ નિરભિ- રહ્યા છે તેથી તેમને લેકેને સંપૂર્ણ સાથ અને માની છે અને ગ્રામજનો સાથે, તેઓમાંનાં એક સહકાર મળી રહયો છે.' હોવાને કારણે, તુરતા તરત સાથે બેસી. તેઓના - શ્રી વજુભાઈ શાહ:- ગાંધીવાદની ફિલસુફીને પ્રશ્નો સમજી તેના નિરાકરણ અર્થે ખુબ મહેનત જીવનમાં પહેલેથી જ ઉતારનારા શ્રી વજુભાઈ શાહ ઉઠાવે છે. ૧૯ વર્ષે રાષ્ટ્રીય આઝાદી માટેનાં સંગ્રામમાં શિક્ષણ, શ્રી દોલતભાઈ ભટ્ટ :- જામનગર જિલ્લાના સાધના છેડી ત્યારથી લેક સાધતાનાં કામે લાગી આગેવાન કાંગ્રેસ કાર્યકરોમાંના એક છે તેઓ જામ ગયા છે ૧૯માં વર્ષથી આજ સુધી શ્રી વજુભાઈને નગર જિલ્લા પંચાયતમાં સીધી ચૂંટણીમાં ભાણવડ જીવન ઈતિહાસ રાષ્ટ્રસેવા અને જાગૃતિનાં ઈતિહાસનું મત વિસ્તારમાંથી બીન હરીફ ચૂંટાઈ આવેલ છે. એક અંગ છે. આઝાદીની લડાઈ એ તેમના જિવ. અને જિલ્લા ઉપાદન સમિતિનું અધ્યક્ષપદ્ર દેસા તરનું ઘડતર કર્યું, ગધીજીના અંતેવાસીઓનાં ત્રણ વર્ષથી સભાળી રહ્યા છે. જિલ્લા શિક્ષણુ સહવાસથી તેમણે લેકસેવાની દિક્ષા લીધી છે ! સતિનાં સભ્ય છે. ભાણવડ મંડળ કોગ્રેસના ત્યારથી આજસુધીમાં સૌરાષ્ટ્ર, ગુજરાત પ્રમુપ છે. રાજકારણમાં અરે રાજકારણ જ શું પણ સમગ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy