SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ કરતી પ્રગતિશીલ જુવાન મિત્રોની પ્રવૃત્તિમાં શ્રી તેઓશ્રી ચેમ્પીયન થયા છે. સૌરાષ્ટ્રમાં બેડમિન્ટનના બ્બીલદાસ પણ નાનપણથી આકર્ષાયા અને તેમણે તેઓશ્રી ચેમ્પીયન હતા. તેઓશ્રી રમતગમતના અચ્છા જાહેર જીવનનાં મંડાણ કર્યા બધા મિત્રો સાથે ખેલાડી છે. રાજવી કુટુંબમાં શોભે તેવી અભ્યાસમળીને મહુવાને સૌરાષ્ટ્રનું આદર્શ નગર બનાવ્યું નિષ્ઠા પણ તેઓ ધરાવે છે. રાજકુમાર કોલેજમાં મહુવા સુધરાઇના સંચાલનમાં તેમને ફાળે ધણે સીનિયર કેમ્બ્રીજનો અભ્યાસ પૂરો કરી તેઓની મહત્વનો છે. શ્રી છબીલદાસ આ ઉપરાંત અહીંના મુંબઈની સવિખ્યાત એલફીન્સ્ટન કોલેજમાંથી બી. સહકારી સપના પણ અગ્રેસર રહ્યા છે. આમ તે એ. (ઓનર્સ) થયા પછી રાજકેટમાં અભ્યાસ કરી તેમને માટે અગ્રસર જેવું છે જ નહીં દિવસ રાત એલ. એલ. બી. થયા. લોકશાહી તે પાયાને મજબૂત તેઓ લોકોની પ્રવૃત્તિ માટે લોકોની સાથે જ ફરતા કરવા, લોકશાહીને સ્થિર કરવા ઉચ્ચ આદર્શ સાથે ઘુમતા હોય છે. સને ૧૯૬૨ ની સાલથી જાહેર જીવનમાં પ્રવેશી ક્રિયાશીલ ધારાસભ્ય તરીકેની યશસ્વ' કારકીર્દિ યુવખેડૂતની મજુરોની પ્રવૃત્તિમાં પણ તેમને બહુ રાજશ્રીએ સંપાદિત કરી છે. રસ છે. મહુવામાં આજે ચાલતી હોસ્પીટલે, શૈક્ષણિક સંસ્થાઓ, વગેરેનાં ફંડ માટે સંચાલનમાં શ્રી છબીલ- શ્રી પ્રતાપ શાહ -પી. ટી. ના ટુંકા નામે દાસભાઇનો કાળો ખૂબ અગત્યનો છે. જાહેર જીવનમાં મિત્રવર્ગમાં સંધાતા શ્રી પ્રતાપરાય તારાચંદ શાહની હેવા છતાં તેમને રમતગમતને પણ ભારે શોખ છે રાજકીય કારકીર્દી ભલે બહુ લાંબી ન હોય પણ તેઓ ટેનીસ, ક્રિકેટ અને સ્વીમીંગમાં ખૂબ રસ ધરાવે અત્યંત તેજસ્વી હોવાનું સ્વીકાર્યા વિના ચાલે એવું છે. છબીલદાસ મહેતા બૃહદ મુંબઈ રાજ્ય વખતે નથી. એમની કારકીર્દી સ્વસર્જિત કાકી: છે. મુંબઈ વિધાન પરિષદના સભ્ય હતા અને અત્યારે નાનપણથી જ એમને રાજકારણમાં રસ. ૧૯૪૨ની ગુજરાત ધારાસભાના સભ્ય છે. હિંદ છોડોની લડત વખતે એમની પ્રવૃત્તિએ એમને કેલેજ છોડવી પડે એવી પરિસ્થિતિમાં મુકેલા. યુવરાજશ્રી મનહરસિંહજીઃ-ગુજરાત વિધાન અભ્યાસ પૂરો કર્યા પછી નાના મે ટ અનેક વસાએ સભાના સભ્ય યુવરાજશ્રી મનોહરસિંહજીનું નામ એક પછી બેન્કમાં તેઓ સ્થિર થયેલા, ૧૯૫૨-૫૩ માં સક્રિય ધારાસભ્ય તરીકે સૌરાષ્ટ્રમાં જાણીતું છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના મ ત્રીપદે અને વર્તમાન રાજકારણમાં પક્ષો જે રીતે વિકસી રહ્યા છે પ૩-૫૪ માં મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે ચુંટાઈ તેમાં ઘણીવાર પક્ષના હિત ખાતર પ્રજાનું હિત કામ કરેલું. પડતું મૂકવાને પ્રસંગ આવે છે. આવી પરિસ્થિતિથી અલિપ્ત રહેવા ખાતર યુવરાજશ્રીએ પક્ષમુક્ત રાજ. આ બધાં સમય દરમ્યાન બેક કમ ચારીઓ કારણને અપનાવ્યું છે. યુ રાજશ્રીને જનતાએ એક સરકારી કર્મચારીઓ સામાજિક પછાતવર્ગો વગેરેના અચ્છા ધારાસભ્ય અને જનતાનાં દુખે ને વાચા સંગઠન અને સહકારી પ્રવૃત્તિમાં રસપૂર્માક કામ કરતા આપનાર તરિકે પિછાન્યા તે પહેલાં જનતા યુવરાજ હતા. શ્રી પ્રતાપ શાહે ભાવનગરના વ્યાજબી પ્રશ્નો શ્રીને રમતગમતના ક્ષેત્રે એક અછા ખેલાડી તરિકે અગે જે જાગૃતિ એવી છે તે નોંધ પાત્ર છે. જાણતી હતી એટલું જ નહિં પણ ચાહતી હતી. રણછદ્રોફી માટેની સૌષ્ટ્રની ટીમના કેપ્ટન બનવા શ્રી મસરીભાઈ શામ:-શ્રી મસરી માઈ નાજાભાઈ ઉપરાંત મુંબઈ યુનિવરસિટીમાં ટેનીસ (ડબલ્સ ) ના રામ ખડતલ, ઉત્સાહી અને તરવરાટવાળા ચબરાક, ૩૪ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy