SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મગસરાના આગેવાને એ આવા ધંધાના વિકાસમાં વીરમગામની નાકાબારી નડતરરૂપ છે એવી ગાંધીજી પાસે ફરિયાદ કરી અને ગાંધીજીએ સત્યાગ્રહના દિવ્ય શસ્ત્રવડે આ નાકાખારીને દૂર કરાવી શકશે એવું વચન આપ્યું. ઉપરાંત અગસરાના વણકરે ને ‘બગસરા તા કાઢી-વર્યા હતા એમ કહી શકાય. યાવાડનું મેન્ચેસ્ટર છે એમ કહીને બીરદાવ્યા. ગાંધીજીના પેાષાક અસલ કાઠીયાવાડી એટલે ધોતીયુ, અંગરખું, પાઘડી અને ખેસ હતાં એક ગામડાના વેપારી જેવા લાગતા હતા. ત્રીજા વની મુસાફરી કરતા. ૧૯૨૦માં તિલક મહારાજનું જવું અને અસહકારનું પ્રકટ થવું એ એક મહાન સુચાગ થયા અને ગાંધીજીએ ‘અસહકાર’દ્વારા ભારતની લબ્ધ એકતા નિર્માણ કરી. સને ૧૯૨૪-૨૫ના વર્ષા દરમ્યાન અસહ. કારના પુર એસરતા જતા હતા. છતાં ગાંધીજી ભારે આશાવંત હતા અને સ્વદેશી, ખાદી અને અસ્પૃશ્યતા નિવારણ દ્વારા અવિરત કામ કરતા રહ્યા હતા. ૧૯૧૬ થી ૧૯૩૧ સુધીના ગાળાના સમય એ ગાંધી યુગના પ્રથમ તબ્બકા કહી શકાય. ખેડૂતની પરિસ્થિતિ પણ આભડછેડ પ્રદ કરીએ તેા પુરી ક’ગાલીયત ભરેલી હતી. કાઠી-હતા. યાવાડમાં અમુક રાજ્યેા બાદ કરીએ તે ભાગ્યે જ કાઈ ખેડુંતા પ્રત્યે માનભર્યાં વર્તાવ દાખવતા. ગાંધીજીએ પ્રથમ વાર આવા વર્ગની વાત સાંભળી અને આંકડાએથી નહિ, પરંતુ નિસ્તેજ એવા ચહેરા નીહાળીને ભારતનું દર્શીન કીધું આ વેળા ‘હામરૂલ ’ની ચળવળ શરૂ થઈ હતી પણ સ્વરાજની પુરી વ્યાખ્યા સ્પષ્ટ થઈ નહેાતી. તિલક મહારાજ અને ખીસાંટ મૈયાનુ નામ આ આદે।લન સાથે જોડાયું હતું અને ‘સ્વદેશી’નું માત્રુ પણ ઉછળ્યુ હતું. ઇંગ્લેંડની વસ્તુએ નહિ વાપરવી જોઇએ, એ માટે નાના મોટા મંડળેા પણ શરૂ થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩૯ ૧૯૩૦-૩૧માં નિમક સત્યાગ્રહ વડે અને અંતે ગાંધી ઇરવીન કરાર વડે જવલંત વિજયને આ સમયના ગાળામાં કાઠિયાવાડ રાજકિય પરિષદ' કામ કરી રહી હતી. ‘રાજસ્થાન પત્રિકા’ (મનસુખલાલ ૨૧જીભાઈ મહેતા) પરિષદ પત્રિકા, અને રાણપુરનું ‘સૌરાષ્ટ્ર' (સાપ્તાહિક) અખ કામ કરી રહ્યું હતું અને કાઠિયાવાડમાં રાજકિય તેમજ રચનાત્મક અને પ્રકારના કાર્યાં ચાલતા ગાંધીજીને આદેશ હતા કે, રાજવીઓ, અંગ્રેજોના ગુલામ છે, અને તેથી કાનુન ભંગ કરી ત્યાં અથડામણુ ન ઉભી કરવી આથી લડનારાઓએ જિલ્લાઓમાં કામ કરવું અને બીજાએએ ઘેર રહીને, ખાદી-હરિજન સેવા વિદેશી વસ્ત્ર બહિષ્કાર વગેરે કાર્યો કરવા. રાજવીએ સાથે લડવાના થનગનાટ ઘણા હતા કારણકે કેટલાક રાજાએ ગાંધીજીને પેાતાના દુશ્મન ગણતા હતા. સંખ્યાબંધ છાપાઓ પર પ્રતિમધ મુકા હતા. જીલ્મની પરંપરા તે ચાલુ જ હતી છતાં ગાંધીજીના આદેશને માન આપીને પ્રજાએ અદ્ભૂત સયમ દાખવ્ચે હતા જિલ્લાએની જાગૃતિ સાથે, કાઠિયાવાડમાં પણ અપાર લેાક જાગૃતિ જોવામાં આવી હતી. સને ૧૯૩૧ થી ૧૯૪૭ સુધીના ગાળા એ બીજો તબક્કો કહી રાકાય ગાંધીજીના પ્રભાવથી સૌરાષ્ટ્રમાં ઠીક કહી શકાય એવુ, કાકર્તાએનું જુથ રચાયું હતુ. કેળવણી ક્ષેત્રે, અને પ્રજા ઘડતરના ક્ષેત્રે કાઠિયાવાડે એક હનુમાન કુદકા માર્યો હતેા એમ કહી શકાય. નાની માટી સેંકડાસ સ્થાએ શરૂ થઈ હતી. કાઇએ ‘ પ્રજા મંડળ ’નામ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy