SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુજ્ય, પ્રભાસ વગેરે સ્થળેાએ અનેક જિનાલયે અને વિદ્વારા ખધાવેલા ઉયનમંત્રીની ઈચ્છાનુસાર એના પુત્ર વાગ્ભટે શત્રુંજ્ય પર્વત પરના આદિનાથના લાકડાના મુખ્ય મંદિરને સ્થાને પથ્થરનું નવુ મ ંદિર ખંધાવ્યું ડેવાનુ કહેવાય છે. મહાત્મા વસ્તુપાલે ગિરનાર પર ખંધાવેલા વસ્તુપાલ વિહાર અને એની આસપાસનાં ચૈત્યા, પ્રભાસમાં અષ્ટાપદપ્રસાદ ઇત્યાદિ નોંધપાત્ર છે. તેજપાલે પ્રભાસમાં આદિનાથનુ મંદિર બંધાવેલું', કચ્છના જગડ્યા તથા પેથડ શ્રેષ્ઠીએ શત્રુંજ્યાર્ત્તિ સ્થળાએ જૂનાં ચૈત્યાના સંસ્કરણુ તથા નમાં ચૈત્યાના નિર્માણુમાં સારા ફાળા આપ્યા હતા. આમ સેલ'કીકાલ દરમ્યાન પણુ અહીં જૈન ધમ ના અભ્યુદય ચાલુ રહેશેા હતેા. બૌધ્ધ ધમ બૌદ્ધ પણ જૈન ધર્મની જેમ શ્રમણુ પરપરામાં આવે છે. અહીં બૌદ્ધ ધર્મના પ્રચાર ઈશુ પૂર્વેની ત્રીજી સદીમાં થયા હતા. અરોાક મૌયના ગિરિનગરના શૈલ લેખથી આ સ્પષ્ટ થાય છે. આમ મૌર્ય કાલથી અહીં બૌદ્ધ ધર્મના પ્રસારને આરંભ થયેલા જોઈ શકીએ છીએ. ક્ષત્રપકાલ દરમ્યાન અહીં બૌદ્ધ ધર્મને જે અભ્યુય જોવા મળે છે એ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે પ્રાક્ ક્ષત્રપકાલમાં પણ અહીં ધર્મના પ્રસાર ઉત્તરેત્તર વધતા જતા હતા. બૌદ્ધ ભિક્ષુ'ધ માટેના બા ચુકા વિદ્વરા અહીં આ કાળમાં બંધાયા હતા. દા. ત બાવાપ્યારની ગુફા, ઉપરકાટની ગુફાએ, ઢાંક, સાણા, તળાજા, ઝિંઝૂરીઝરની ગુફાએ તેમજ મેરિયા અને ઈટવાતા વિહારા અને સ્તૂપે તેમજ તાજેતરમાંજ ડુંગરમાં રાણપુર પાસે મળી આવેલી નાની ચૈત્યમુદ્દા બરડાના અને વિહાર કાટડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat T આ પ્રદેશમાંથી પ્રાપ્ત ઈમારતના અવશેષા પરથી બૌદ્ધ ધર્માંના હીનયાન અને સહાયાન એ બન્ને યાન અહીં ત્યારે પ્રચલત હોવાની પ્રતીતિ થાય છે. સ્થિર મતિ અને ગુણુમતિ નામના બે બૌદ્ધ આચાર્યએ વલભી નજીકનાં એક વિહારમાં રહીને અનેક ગ્રંથ રચ્યા હાવનું મનાય છે. આ ઉપરથી અહીં મા સમયમાં બૌદ્ધધર્મની ખ્યાતિ કેટલી પ્રસરી હશે તેમ ખ્યાલ આવે છે. 1 ' મૈત્રકાના દાનશાસનેામાં વષભમાં અને વજ્રભી નજીક અનેકવિહારી શાકય (બૌદ્ધ સંધના ભિક્ષુઓ માટે ખ ધાયેગ્ના હોવાની માર્વિતી છે. ચીની યાત્રી યુઆત શુઆંગે કરેલા ભારત વર્ણનાં બૌદ્ધરતાંધ્યા મુજબ સૌથાષ્ટ્રમાં આ સમયે ૧૦૦ જેટલા વિહારી હતા અને એમાં ૬૦૦૦ જેટલા ભિક્ષુ રહેતા હતા. મત્રક રાજાએ આમ તે પરમ માહેશ્વર : હોવા છતાંય ગ્રામ મિક્ષુખે માટેના ત્રાસને ઉત્તેજન આપતા હતા એ મા ઉપરથી સ્પષ્ટ થાય છે. રુદ્રદામાના આન્યોના ચાર દ્રષ્ટિલેખામાંથી એમાં શ્રામવેર ામોરીને.ઉલ્લેખ છે. આ શબ્દ બૌદ્ધધર્મમાં શિખાઉ શ્રમણ અને શિખાઉ શ્રમણી માટે પ્રચલિત હતા, બૌદસ ધમાં ગૃહસ્થ. ઉપાસક · અને ઉપાસિકા પ્રવજ્યા લે ત્યારે તેમને શ્રમણ અને શ્રમણીની અવસ્થા પ્રાપ્ત કરતા પહેલાં આમણેર અને શ્રામણેરીની તાલીમી અવસ્થામાં રહેવું પડતુ. આ ઉલ્લેખાયેલા શબ્દો પરથી ખૌદ્ધધર્મ અહીં ખૂમ પ્રદેશનાં એક દૂરના વિસ્તારમાંથી પ્રાપ્ત આ લેખામાં પ્રચાર પામ્યા હૈાવાનું સૂચવી શકાય. - ધ્રુવસેન ૧લાની ભાણેજી દુડા ભગવાત મુદ્દતી પરમ ઉપાસિકા હતી અને એણે વલભીમાં ભિક્ષુએ માટે એક મઠ વિહાર બધાવ્યો હતા, જેની આસપાસ એક વિહાર માંડળ રચાયુ હતુ. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy