SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ હસ્યા છે. સ્ટેશન રોડ ઉપર બીડી પત્તાની પિતાની પાસેના “કોટડા” ના રહીશ, અને કિરાણાને દુકાન છે. હોલસેલ વેપાર કરે છે. ખેતરાજપુરમાં પિતાની દુકાન છે. શ્રી મનજી હંસરાજ પટેલ ભાયાવદરની જારસુખડામાં સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા ઓછી બાજુમાં આવેલ ‘ખજુરડા ’ના વતની, ૧૨-૧૪ છે. આમ છતાં જે મુખ્ય ભાઇઓ છે. તેમાં શ્રી વર્ષથી અહિં આવી વસ્યા છે. ગલબજારમાં કરિયાણાની પ્રભુદાસ રતનશી ગાઠાણી સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે દુકાન છે. શ્રી લક્ષ્મીચંદ જીવરાજ મૂળ કાલાવડ વીસાવદરના વાણીયા. લગભગ ૨૦-૨૨ વર્ષથી અહિં જામનગર પાસે, સંબલપુરમાં ત્રીસેક વર્ષથી વસવાટ બીડીપત્તાનું કામકાજ કરે છે. શ્રી ખીમજી નરસીંહ છે. અત્રે દલાઈપડામાં સોનીની દુકાન છે. સોના સૌરાષ્ટ્ર મેરખીના ૪૪-૪૫ વર્ષથી સંબલપરમાં ચાંદીનું કામકાજ કરે છે. વસવાટ, બીડીના પત્તાનું કામકાજ કરે છે. શ્રી જયંતિલાલ ડી. વેરા મૂળગામ વંથળી, સોરઠના જારસુખડામાં જેમ શ્રી શિવજીભાઈ પ્રત્યે સૌને ૧૮-૧૯ વર્ષથી અહિ આવી વસ્યા છે અને તમાકુ માન અને લાગણી તેવી રીતે સંબલપુરમાં સૌરાષ્ટ્રના પત્તાનો વેપાર કરે છે, શિક્ષિત અને સંસ્કારી છે. ભાયાવદર ગામના સ્વ. ભુરાલાલ ધનજીભાઈ પટેલ, શ્રી નારણદાસ વાલજી જામનગર પાસે જોડીઆના તેમનું ૧૯૫૫ ના માર્ચમાં અવસાન થયું. તેમણે વતન, અહિં કાગળની થેલીઓ બનાવવાનું અને ગુજરાતીઓ માટે ઘણું કર્યું. ખેતરાજપુરમાં ગુજરાતી પરચુરણ કામકાજ કરે છે. શ્રી સતારભાઈ કાસમ- કલેની બંધાવી જ્યાં ૨૨-૨૩ કુખો રહે છે. ભાઈ મૂળગામ અમરેલી, લગભગ ૧૭ વર્ષથી અહિં મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના કુટુંબોને સસ્ત આવી વસવાટ કર્યો છે. અહિં વેજીટેબલ ઘીની ભાડે મકાન મળી શકે તેવા ઉદ્દેશથી આ કેલેની પિતાની દુકાન ચલાવે છેશ્રી નાનજી મુળજી પટેલ બંધાવી છે. શિક્ષિકાને રહેવાનું નિવાસ સ્થાન પણ મૂળગામ જામખજુડા (ધોરાજી-ભાયાવદરની બાજુમાં શ્રી ભુરાભાઇએ બંધાવી આપ્યું છે. શ્રી ભુરાભાઈને અહિં આ ૨૩-૨૪ વર્ષથી આવી વસેલા છે અને વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં બહુ રસ હતું તેથી “રિપબ્લીક સ્ટોર્સ” ના નામથી જનરલ સ્ટોસની તેમણે ભાયાવદરમાં રા, ૪૦ હજારના ખર્ચે એક દુકાન છે. અત્રેની તમામ જાહેર પ્રવૃતિમાં આગળ શાક માકેટ બાંધી અને તેમાંથી ભાડા વગેરેના પડતે હિસ્સે લે છે શ્રી કરશનદાસ કાનજી, જામ- આવક ઉભી કરી તે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ નગર તાલુકાના ખંઢેરા ગામના, અહિ લગભગ આપવામાં ખર્ચ કરતા; આવા પરોપકારી છે ૧૭ વર્ષથી રહે છે. કિરાણાને ધધો કરે છે. પ્રત્યે ગુજરાતી સમાજને ઘણું મન હતું આજે શ્રી. ભુરાબાઈ તે નથી પણ એ ની સુવાસ દ્વારા શ્રી શાંતિલાલ કાલીદાસ દેશાઈ જેન્તપુર, સોરા- એના સુદર કાર્યોની જીવંત પ્રતિતિ થાય છે. ષ્ટ્રના. જૈન ધર્મના ઉંડા અભ્યાસી, કલકત્તામાં તહેવાર દરમ્યાન શ્રી શાંતિનાલના પ્રવચને ગોઠવાય સ્વ. ભુરાભાઈના મેટામાઈ સ્વ. છગનલાલ છે. અત્રે કાચની બંગડીઓની દુકાન છે બહુ સરળ ધનજીભાઇ, અત્રેની ગુજરાતીશાળા સ્થાપવામાં સ્વભાવના, વિવેકી અને વિદ્વાન છે. અગ્રગણ્ય હતા; વર્ષો સુધી શાળા ચલાવી. ગુજરાતી સમાજના ભાઇઓ શાળા ચલાવવાના ખર્ચ પેટે જે શ્રો પરમાણંદ નરભેરામ સુતરીયા, મિલખા કઈ આપવાનું હોય તે ઈચ્છા મુજબ આપે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy