SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮૬ : લેડ ઇર્વિન માટે મહાત્મા ગાંધીજી પણ ઊંચું દળાતું હતું, ઠેકઠેકાણે સૌરાષ્ટ્રના લેક દ ખડી માન ધરાવતાં પરંતુ આ માન ઉદાર માનસવાળા માનવી તરીકેનું હતું ગાંધીજી લોડ ઈર્વિનને Tall and thin christion @21 za Hidal feel આવું દશ્ય જેવાને અને તેનું વર્ણન-વૃત્તાંત કહીને તેમના પ્રત્યે આદર ધરાવતા લેડ ઇર્વિન પિતાના પત્રોમાં લેવા માટે કેટલાક વર્તમાનપત્રોના ૧૯૨૬ થી ૧૯૩૧ સુધી હિંદના ગવ. જનરલ અને તંત્રીઓ આમંત્રિત દરજે જામનગરમાં આવ્યા વાઈસરોય પદે હતા. આ સમય દરમિયાન દાંડીકૂચ' | હતા. દરેક વૃત્તાંત લેખકે તેમની રીતે આ બનાવનું ને ઐતિહાસિક બનાવ બન્યો હતો. દેશી રાજા વર્ણન કર્યું, પ્રજા બે હાંશભે વાંચ્યું, આ સહજ હિંદના ગવ. જનરત અને વાઈસરોયનુ પોતપોતાના વાત ગણાય. રાજ્યમાં સ્વાગત કરવા ઉત્સુક રહેતા આવી આ વખતે એક વ્યક્તિ જામનગરના એક ચક્કસ પ્રણાલિકા પહેલવહેલી લેરીડિંગે પાડી હતી. પ્રજાનના આમંત્રણથી આવી ચડેલ. ફક્ત ત્રણ ૧૯૨૪માં રાજકોટ મુકામે લેરીવિગે ભરેલ કલાક જામનગરમાં રેકાએલ આ વ્યક્તિને જામનગરને સૌરાષ્ટ્રના રાજવીઓનો દરબાર ભારતમાં તેમજ ઝળઝળાટ કે અવર્ણનીય શોભા સ્પર્શી શકય ઇંગ્લેન્ડમાં પણ અમુક વિચારશ્રેણીના લેમો તતાં. આ વ્યક્તિ અભ્યાસ કરવા આવી હતી. અને ચર્ચાનો વિષય બન્યા હતા. ત્યાર પછી આવા તે અભ્યાસ સૌરાષ્ટ્રના રાજકીય ચિંતન અંગે હતા. દરબાર ભરવાની પ્રથા છોડી દેવામાં આવી હતી. સૌરાષ્ટ્રની તે સમયના કાઠિયાવાડની પ્રજા ૧૯૨૭ના ડિસેંબરમાં લેર્ડ ઇર્વિન જામનગર ઉપર વીરમગામની જકાત દેરી મુકાઈ જતાં પ્રજાની આવ્યા હતા. નામ. જામસાહેબે જામનગરની હાલાકીનો પાર નહોતો. પોતાને ઘેર આવતી પ્રજા પ્રણાલિકા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. જાણે વિદેશમાં પ્રવેશ કરતી હોય તેવી ચકાસણી રાજવંશી મહેમાનોને આમંત્રવા અને તેમનું તેમના આવતાં અને જતાં થતી હતી. વાઈસરોયના જામમોભા પ્રમાણે સ્વાગત કરવું એ જામનગરની રાજવી નગરના આવવાથી કાઠિયાવાડની ગ્રામ પ્રજા મા નીતી પ્રણાલિકા હતી, પછી ભલે કાશ્મીરના મહારાજા થઈ ગઈ હતી. કે હવે વીરમગામની લાઈદ્રી ગઈ પ્રતાપસિંહ હોય કે બિકાનેરના મહારાજા ગંગાસિંહ સમજે. પરંતુ આ રાજકીય અજ્ઞાન હતું. હોય; અલવરના મહારાજા જયસિંહ હે.યકે ધ્રાંગધ્રાના મહારાજા ધનશ્યામસિંહજી હેય; જોધપુરના મહારાજા આ અજ્ઞાનને તાગ લેવાને રાણપુરથી એક સુરસિંહજી હેય કે પતિયાળાનરેશ ભૂપેન્દ્રસિંહજી વ્યકિત આવી હતી, તે વ્યકિતને શ્રી અમૃતલાલ હોય, કવિવર રવીન્દ્રનાથ ટાગોર હોય કે પંક્તિ મદનમોહન માલવિયા હેય. આમ સૌને સકાર શેઠ પુરૂનામ અમૃતલાલ દલપતભાઈ શેઠ શ્રી કે તેમની ગ્યતા પ્રમાણે જામનગરમાં થતો. અમૃતલાલ શેઠ પોતાના બે સાથીદારો સાથે જામનગર આવ્યા હતા તે વખતે તેઓ “સૌરાષ્ટ્રના વાઈસરોયના આગમન વખતે જામનગરની તંત્રી તકે કામ કરતા હાઈ કાઠિયાવાડમાં રાજશોભા અનેરી બની ગઈ હતી. પર કેવ . કીય જાગૃતિ આણવા અને રાજાઓને પિતાના કર્તવ્યનું ભાન કરાવવા તીખા તમતમતા અને તેનું વર્ણન આપણા કવિઓએ કર્યું છે, તેથી શબ્દવેધી બાણ જેવા લેખે અને વૃત્તાંતો લખી ઈન્દ્રપુરી જામનગર બન્યું હતું. જામનગર જેવા માટે સૌરાષ્ટ્રનું રાજકીય જીવન જીતુ રાખવા બની લકોને પ્રવાહ સારા પ્રમાણમાં હતું. હૈયું થતું બધું કરી છુટતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy