SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ જામ શ્રી વિભાજીત) મૃધ્ધ ગુનું ન્યાય પ્રયતાના હતા. જામનગરની ગાદીનું મુખ્ય ભૂષણુ ગણાવીએ તા રાજા અને રાજ્યકુટુંબની ચારિત્ર્યશુદ્ધિ અંગેનુ ગણાવી શકાય. અો રસ્તે ચડેલ પેાતાના યુવરાજને ગાદી ઉપરથી દક રદ કરતાં તેઓશ્રીએ આંચકા ખાધા ન હતા. આવી ઉચ્ચ પ્રકારની તેમની ન્યાયપ્રિયતા હતી. ૧૨૯૦ ના અરસાના આ મુનાવ છે. જામ શ્રી વિભાજીના જન્મ દિવસ હતા. નિયમ અનુસાર જન્મ દિવસે દરબાર ભરવામાં આવતા હતા. અને રાત્રે ખાણું પણ ગાઠવવામાં આવતું હતું. આ જન્મ વિસે સૌરાષ્ટ્રના કામ તે કાઇ રાવી હાજરી આપી જામસાહેબને વાળ કરતા. આ વખતે ગવરીદડના દરબાર સાહેબ હાજર હતા. : 3′ ૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે તે રજપૂત સમાજને ઉદાહરણરૂપ છે. તેએ શ્રીની જે કસારી થઇ રહી તે અજોડ છે. આથી તેમને પગલે ચાલી હું પણ દારૂ પીવાનુ છેડી દઉં છું.” આ પ્રસંગ પછી કહેવાય છે કે ભવિષ્યમાં જામસાહેબે દરૂને હાથ અડાડયા ન હતા. આ ઉદાર ચરિત રાજવીમાં બીજા પશુ વિશિષ્ટ ગુણેા હતા. દીન-દુ:ખીની સહાય કરવામાં તેએ ઉદાર હાથે પૈસા વાપરતા. મસક્રાંતિ ઉપર બ્રાહ્મણ-સાધુને ઉદાર હાથે દાન આપતા કામાં વર્ષમાં એક વખત ભડાવા કરતા. ગરીબીમાં માવી પડેલ ઘણા કુટુ’ખાના પુત્રો-પુત્રીઓને પરણાવવામાં આર્થિક સહાય કરતા. દિવાળી ઉપર બાળકોને છૂટા હાથે ક્ટાકડા અને મીઠાઈ વહેંચતા સાધુ-સંન્યાસીઓ અને સતા તરક ખાસ આ બતાવતા જેથી કેટલાક પ્રસિદ્ધ સતાએ “મનગરને સાચા પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યુ હતુ, જેમની ગાદી આજે પણ તપી રહી છે. આમ તેઓશ્રીની ઉદારતા આદર્શ ગણાતી, ખાણા વખતે દારૂ પણ પીરસવામાં આવતા. પૈતાની જમણી અને ડાબી બાજુએ બેઠેલ ત્યાં જામનગરની પ્રશ્ન તેમને પુજતી. તેમના પ્રાતિયિ ગાતી. મારા પ્રક્રિયા મેં મારી બાહ્યાવસ્થામાં સાંભળ્યા હતા. આવા પાપકારી પર દુઃખબજ અને ઉદાર દિલ રેકીલા રાજવીનાં ગુણો આજના જમાનાને અનુકુળ હોય તે રીતે અને તેટલા પ્રમાણમાં જીવનમાં ઊતારીખે તો પ ધણા ઉમદા દેવ કરો. રાજવીને જામ માહેબ આગ્રહ કરીને દારૂની પ્યાલી આપના હતા ધાએ દારૂ પીધે, એક વખત ગવરીડના દભાર સાપે દારૂ પીધા નહિ. જામશ્રીનું ચિત્ત બધા મહેતા ઉપર હતું. એકાએક ગવરીઝના દરબાર સાžબ ઉપર ગયુ.. તેએ દારૂને અડવા નહિ, એ “કી ત નજર સમક્ષ આવતા ઊભા કાઈ પાતાના હાથે દારૂની પ્યાલી લઈ દરબાર સાહેબના માં સુધી સાવ્યા. બાર ઊભા થ ગયા. નમસાહેબને ભાવપૂર્વક વંદન કર્યુ . પાતાની ખાજુમાં તલવાર હતી તે કાઢી જામસાહેબના હાથમાં આપી કહ્યું. હજુર, આ સેવકના ગળામાં કાપ મૂકી ખાવી માર્કના કાફ તે વડે પેટમાં જાવા દ્યો. બાકી આ બનાવ ૧૯૨૭ના ડિસેંબર માસ છે. દારૂ દર્દી પીચે નથી અને પીવાતો નથી. આ ભારતમાં વાઈસ યપદે શેડ પ્રવિન હતા. લાડ શબ્દ સાંભળી જાતાબ પોતાના સ્થાને બેસીન સામાન્ય રીતે ભારત તરકે હમદર્દી રાખવા ગયા. આખી સભામાં સન્નાટે ફેલ ખ઼ ગયે।. ચેડી પ્રયાસ કરતા પણ પાસાદી ચોગઠાંમાં પડેલ વ્યકિત વાર પછી જામસાહેબ પેાતાની ખુરશી ઉપરથી ગમે ગમે તેટલે ઊંચે જે ફ્રેય પણ નીતિવિષય દરજ્જે ઊભા થઈ બેસ્યા, ‘ દરબારસો અને ભાયાતગણું મૂળભૂત ફાર કરવા તે સાવ અસમ ટ્રાય છૅ, નામ. ગવરીદડના દરબારસાહેબે જે મને બળ બતાવ્યું છતાં હમદર્દી શુય આ અક્રય નહી. એ ટાપી નહિ ઊતર www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy